Home » Authors » Raghavji Madhad

Raghavji Madhad

Raghavji Madhad

(રાઘવજી માધડ ગુજરાતી લોક સાહિત્યના પ્રખર અભ્યાસી છે. તેઓ ગુજરાતી લોક સાહિત્યની જાણી-અજાણી વાતો અને પ્રસંગોનું નિરૂપણ લોકબોલીમાં જ કરીને પ્રાચીન સાંસ્કૃતિક વારસાથી સાંપ્રત પેઢીને પરિચિત કરાવશે.)

Raghavji Madhad ના મંતવ્યો :

લોકસાગરના મોતી: રખાવટ-2

આલીગ વાળાને આખી ઘટના શીરાના કોળિયા માફક ગળે ઉતરી ગઈ

લોકસાગરના મોતી: મહેમાનગતિ!

ચિત્તળમાં મહેમાનગતિ માણવા લાઠીનો રાજવી પરિવાર બેઠો છે

લોકસાગરના મોતી: રખાવટ-1

આલીગ વાળાએ ખિસ્સામાં હાથ નાખ્યો પણ હાથ એમને એમ રહી ગયો

ધરમની બહેનનું કરજ

ખવીસ જેવાં માણસોને જોઈ ચારણોના નેસમાં સોંપો પડી ગયો

એભલ બહારવટીયાનો આશરાનો ધરમ

‘ભલે બા’રવટું ઝાલાવાડ સામે હોય પણ રાયસાંકળીને બાકાત ગણવું!’

જનેતાના ધાવણની લાજ રાખી...

લવરમૂછીયો જુવાન મોતની મીઠડી નીંદરમાં પોઢી ગયો હતો...

મારે પણ અડગ નિયમ છે !

સામસામે વજ્ર જેવાં બંને મનેખ, વળી બંનેની અડીયેલ ટેક!

રત્ના પટેલની જીભાન...

"મેં જીભાન દીધી છે કે બચુડા સિવાય હું કોઈ પાસે બાલદાઢી નહિ કરાવું"

ભેખ અને પ્રસાદનાં વધામણાં

સાધુઓની જીદ હતી, ઉત્તરાધિકારી નક્કી કરો પછી જ પ્રસાદ લઈએ!

આજના યુગના શ્રવણની કથા

આ વૃદ્ધ માણસ, આ ઉંમરે તેનાં માતાની માનતા પૂરી કરવા નીકળે છે!

માનવધર્મની મહેક પ્રસરાવતી વાત

ન્યાયની વાત કોર્ટ નક્કી કરે, માનવધર્મની વાત માણસ જ નક્કી કરે

વાહ બાપુ, તમારી દિલાવરી..!

દરબારનું આવું કહેણ અને ચિઠ્ઠીમાં લખેલા શબ્દો ગગુભાને વસમા લાગ્યા...

દરબાર ગોપાલદાસનો ન્યાય: ભાગ-2

મને ગર્વ છે કે, મારી પ્રજા, રાજાની ભૂલ થાય તો કાન પકડી શકે છે

દરબાર ગોપાલદાસનો ન્યાય...

રાજા, વાજાંને વાંદરા... ક્યારે ફરી બેસે તેનું કંઈ કહેવાય નહિ!

લાઠીનાં પ્રજાવત્સલ યુવરાજ પ્રતાપસિંહ

'પ્રજાનો વિશ્વાસ સંપાદન કરીને જ ન્યાય આપવો, એ મારી ફરજ છે.'

હૈયા કેરાં હેતની સરવાણી...

વાલી અને લાખાનાં લગ્ન થયાને હજુ એકાદ દિવાળી ગઈ હશે...

શાખપુરના રાજવીની દિલાવરી...!

છેવટે આપાએ દાળ-રોટલા આપવાનું અખંડ સદાવ્રત શરૂ કર્યું...

ખીજડિયાના રામ રાદડિયાની પરોણાગત

‘રામ પરોણાગતિમાં પાછો ન પડે તેથી ગામધણી તરીકે સમજવું પડે!’

અટલ રાજવી: સમયપાલનની શિસ્ત

ખાસ કરીને ‘ગોરી મઢમું’ને જોવાની ગામલોકોને ભારે ઉત્કંઠા હતી...

અટલ રાજવીનો દબદબો–૧

'એ ખેડૂતને પૂછીપૂછીને શું પૂછે? કેટલાં ઢોર છે. ખેતીમાં કેવુંક છે...!’

હું તમારો સગો છું-દરબાર એભલવાળા

દેણું ચુકતે ન થાય ત્યાં સુધી લગ્નનો વિચાર પણ ક્યાંથી આવે!?

દરબાર ગોપાલદાસની ચાંદીની બેડી

‘મેં ઝોળીમાં બેડી નાખી હતી. ફાળો ક્યાં નોંધાવ્યો હતો!’

અમરાવાળાના ગિરાસની ખુમારી

રાજવીનો હાથ ઊંચો થાય પણ નીચો ન થાય: અમરાવાળા

અખંડ ભારતના શિલ્પીની સાદાઈ

દેશ તૂટવો જોઈએ નહીં. કારણ કે તેને થીંગડું મારી શકાતું નથી

સ્વામી ધર્મજીવનદાસજી અને ચૈતન્ય મંદિર

"માળા તો હું ફેરવું જ છું, પણ મારી માળા લાકડાંની નથી"

આનાથી મોટી કઈ વાત હોઈ શકે!

”ધન્ય છે મા-બાપ, તમે આવા પુત્રરત્નને પામી શક્યાં...”

કાઠિયાવાડનો રોટલો મોટો કહેવાય છે!

સૌરાષ્ટ્ર એટલે સંત અને શૂરાની ધરા, રોટલો અને ઓટલો ગજબનો...

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.00 %
નાં. હારી જશે. 19.35 %
કહીં ન શકાય. 0.65 %