આમ આદમી પાર્ટીએ ગુરૂવારે સૌથી મહત્વની સીટ માનવામાં આવી રહેલા વારણસીને માટે ઘોષણા પત્ર જાહેર કર્યું. વારાણસી લોકસભા સીટ પરથી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની વિરૂદ્ધ ચૂંટણી લડી રહ્યા છે.
ઘોષણા પત્રના પહેલા પેજ પર ગંગાથી લઈને સંસદ સુધીની સફાઈને માટે આમ આદમી પાર્ટીનું બનારસ સંકલ્પ પત્ર તેમ લખ્યું છે. ઘોષણા પત્રમાં મંદિરોના આ શહેરને પવિત્ર શહેર બનાવવાનો વાયદો કર્યો છે. આ સિવાય આઠ પેજના લાંબા આ દસ્તવાનેજમાં સ્વસ્છ ગંગા, શહેરને માટે વિશેષ આર્થિક પેકેજ, સારા રસ્તાઓ, આખો દિવસ વિજળી અને બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયને અખિલ ભારતીય આયુવિજ્ઞાન સંસ્થાના સ્તર પર બનાવવાની વકીલાત કરવામાં આવી છે.
પાર્ટીએ આની સિવાય પોતાના ઘોષણાપત્રમાં વિદ્યાર્થીઓને માટે સારું શિક્ષણ વ્યવસ્થા અને ગ્રામીણોને માટે વધારે સારી સુવિધાઓનો વાયદો પણ કર્યો છે. આ ઘોષણાપત્ર સ્થાનિક લોકોના વિચાર જાણ્યા પછી તૈયાર કરવામાં આવ્યો છે.
PK
Home» India» India Politics» Aam aadmi party s varanasi manifesto promises cleaner ganga holy city tag
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
વારાણસી :
Tags:
Related News:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 78.40 % |
નાં. હારી જશે. | 20.97 % |
કહીં ન શકાય. | 0.63 % |
Reader's Feedback: