ચૂંટણી પરિણામ પહેલાં જ કેજરીવાલે મોદીને મહાત કર્યા
ન્યૂયોર્ક :
આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સહિત દુનિયાભરના અનેક મહાન નેતાઓને મ્હાત કર્યા છે. અમરિકાના ટાઈમ મેગેઝીન દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં કેજરીવાલે વિશ્વના સૌથી પ્રભાવશાળી વ્યક્તિનો એવોર્ડ જીત્યો હતો.
ટાઈમ 100 રીડર્સ પોલમાં કેજરીવાલ અને મોદી વચ્ચે અત્યંત રસપ્રદ મુકાબલો જોવા મળ્યો હતો. 45 વર્ષીય કેજરીવાલ સર્વેક્ષણમાં 2014 ટાઈમ 100માં પહેલાં સ્થાન પર રહ્યા હતા. જે વિશ્વના 100 એવા લોકોની યાદીમાં છે જેમણે ગતવર્ષે દુનિયામાં સકારાત્મક કે નકારાત્મક રૂપમાં લોકોને સૌથી વધુ પ્રભાવિત કર્યા હતા.
કેજરીવાલને ટાઈમ સરવેમાં 2,61,114 સકારાત્મક વોટ મળ્યા હતા. બીજા નંબરે રહેલા મોદીને કેજરીવાલ કરતાં એક લાખ વોટ મળ્યા હતા. મોદીને 1,64,572 વોટ મળ્યા હતા. ટાઈમે કહ્યું હતું કે, કેટી પેરી, જસ્ટિન બીબર અને રિહાના જેવી સેલિબ્રિટી પણ યાદીમાં હતા.
કોંગ્રેસના 43 વર્ષીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને 96,070 વોટ મળ્યા હતા. જેમાંથી 16.5 ટકા લોકોનું કહેવું હતું કે તેમને ટાઈમ 100 યાદીમાં સમાવેશ કરવા જોઈતા હતા, જ્યારે 83.5 ટકા લોકો તેની વિરુદ્ધમાં હતા. ટાઈમના આ સર્વેક્ષમાં 32 લાખથી વધારે લોકોએ વોટ નાંખ્યા હતા. સર્વેક્ષણમાં વિજેતાનો ફેંસલો યસ વોટથી કરવામાં આવ્યો હતો.
ટોપ 10માં કેજરીવાદ, મોદી બાદ પેટી કેરી, જસ્ટિન બીબર, લાર્વેન કોક્સ, બેનેડિક્ટ કંબરબૈચ, બેયોન્સે, જારેડ લેટા, લુપિતા અનયોંગઓ, લેડી ગાગાનો સમાવેશ થતો હતો.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: