ભારત-ચીન વચ્ચે દુશ્મનાવટ યોગ્ય નથીઃ દલાઈ લામા
ન્યૂયોર્ક :
ધાર્મિક ગુરુ અને તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાનું કહેવું છે કે ભારત તથા ચીન વચ્ચેની દુશ્મનાવટ એશિયા કે તિબેટવાસીઓ માટે સારી વાત નથી. દલાઈ લામાની ચીન સામેની લડત જાણીતી છે. લામાની તિબેટની આઝાદી માટે લડત ચાવી રહ્યા છે અને ચીન તિબેટને તેના હાથમાંથી જવા દેવા માગતું ન હોવાથી વારંવાર આ બંને વચ્ચે ઘર્ષણ થતું જ રહે છે.
અમેરિકાના બે સપ્તાહના પ્રવાસે ગયેલા દલાઈ લામાએ કહ્યું હતું કે ભારત અને ચીનના આર્થિક વિકાસ માટે પરસ્પર વિશ્વાસ હોવાની સાથે એકમેક પ્રત્યે સારો સંબંધ રાખવો જરૂરી છે. તેમણે ટાઈમ મેગેઝીન સાથેની વાતચીતમાં આમ કહ્યું હતું.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ભારત-ચીન વચ્ચે દુશ્મનાવટ એશિયા તથા તિબેટવાસીઓ માટે સારી વાત છે ત્યારે દલાઈ લામાએ તેનો ઉત્તર આપતાં જણાવ્યું હતું કે, બિલકુ નહીં. ચીનના નવા રાષ્ટ્રપતિ શી ચિનફિંગ અંગે તેણે જણાવ્યું હતું કે, તે ભ્રષ્ટાચારનો મુકાબલો સાહસ અને નિડરતાથી કરી રહ્યા છે. જોકે દલાઈ લામાએ ચીની સમાજ પર લાદવામાં આવેલા અમુક નિયંત્રણોને લઈને રાષ્ટ્રપતિની આલોચના કરી હતી.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: