કેજરીવાલનો કકળાટઃ ભાજપ-કોંગ્રેસને વોટ એટલે દેશ સાથે ગદ્દારી
અમેઠી :
અમેઠીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુમાર વિશ્વાસનો ચૂંટણી પ્રચાર કરવા ગયેલા અરવિંદ કેજરીવાલે વિવાદાસ્પદ નિવેદન કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને બીજેપને વોટ આપવો દેશ અને ખુદા સાથે ગદ્દારી હશે. કેજરીવાલે આટલેથી નહીં અટકતાં કોંગ્રેસ અને બીજેપી પર અમેઠીમાં પૈસા વહેંચવાનો આરોપ લગાવતાં કહ્યું હતું કે, મતદાર બંને પાસેથી પૈસા ભલે લે. પરંતુ મત તો દિલ્હીના લોકોની જેમ આમ આદમી પાર્ટીને જ આપે.
આજે અમેઠીમાં કુમાર વિશ્વાસનો પ્રચાર કરવા આવેલા કેજરીવાલે જાહેરસભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, જો અમેઠીના લોકો કોંગ્રેસને વોટ આપશે તો દેશ સાથે ગદ્દારી થશે. તમે ખોટું ન લગાડતાં. ભાઈઓ હું ખોટું તો નથી બોલી રહ્યો ને? ભાષણના અંતે તેણે ફરીવાર પોતાની વાતને દોહરાવતા જણાવ્યું હતું કે, હું તમને ફરી એકવાર કહી રહ્યો છું કે જો એક પણ મત કોંગ્રેસ કે બીજેપીને આપશો તો તમે ખુદા અને આ દેશની સાથે ગદ્દારી કરશો.
કેજરીવાલે બીજેપી અને કોંગ્રેસ પર મિલીભગતનો આરોપ લગાવતાં કહ્યું હતું કે, બીજેપીએ કુમાર વિશ્વાસના મત તોડવા માટે સ્મૃતિ ઈરાનીને અમેઠીમાં મેદાનમાં ઉતાર્યા છે. રાહુલ ગાંધી કોંગ્રેસના નહીં પરંતુ બીજેપી અને કોંગ્રેસના સંયુક્ત ઉમેદવાર છે. આવી જ રીતે નરેન્દ્ર મોદી પણ વારાણસીમાં બીજેપીના નહીં પરંતુ બીજેપી અને કોંગ્રેસના સંયુક્ત ઉમેદવાર છે.
કેજરીવાલે જણાવ્યું હતું કે, અમેઠીમાં રાહુલની હાર જોઈને કોંગ્રેસ ખરાબ રીતે ગભરાઈ ગઈ છે. આ કારણે જ સોનિયા ગાંધી 14 વર્ષમાં પહેલીવાર અમેઠી આવ્યા છે. પહેલાં પ્રિયંકા ચૂંટણીમાં બે દિવસ માટે અમેઠી અને રાયબરેલીમાં આવતી હતી. આ વખતે 14 દિવસથી અહીં પડાવ નાંખ્યો છે. રાહુલને જીતાડવા માટે દિલ્હી અને હરિયાણામાંથી અનેક મોટા દિગ્ગજ કોંગ્રેસી નેતાઓને અહીં બોલાવવામાં આવ્યા છે.
MP
Tags:
Related News:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.09 % |
નાં. હારી જશે. | 19.26 % |
કહીં ન શકાય. | 0.65 % |
Reader's Feedback: