ડો. યોગેન્દ્ર વ્યાસ, પૂર્વ-ડિરેક્ટર, ભાષા-સાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી,
ગુજરાતના જાણીતા સાહિત્યકાર ડો.યોગેન્દ્ર વ્યાસ ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળમાં છેલ્લાં ચાલીસ વર્ષથી વિવિધ પાઠ્ય પુસ્તકોના સંપાદક, પરામર્શક અને વિષય સલાહકાર તથા બોર્ડના સભ્ય તરીકે કાર્યરત છે. ડો.યોગેન્દ્ર વ્યાસ દ્વારા પચાસથી વધુ પુસ્તકોનું પ્રકાશન કરવામાં આવ્યું છે, અને તેઓના છ જેટલાં પુસ્તકોને 'ગુજરાતી સાહિત્ય અકાદમી' દ્વારા વર્ષના શ્રેષ્ઠ ગુજરાતી પુસ્તકો જાહેર કરવામાં આવ્યાં છે.
મુખ્ય બાબતોને કેન્દ્રમાં રાખીને શિક્ષણ મૂલ્યાંકનની પદ્ધતિઓની નવેસરથી રચના થઈ.
કેટલાક પ્રસંગો વાચતા આંખો ખરેખર વહેવા માંડે એવું પણ બને
સ્વર્ગ હોય છે કે નહીં તેની ખબર નથી પરંતુ હોય તો આનાથી સુંદર નહી હોય
'પરોઢે પરોઢે પ્રથમ કોઇ જાગે, અને સૂરગૂંથ્યા શબ્દ સંભળાવે'
25 વર્ષમાં શિક્ષક-વિદ્યાર્થીના, શિક્ષક-વાલીના સંબંધો બદલાઇ ગયા?
રાજસી ભોગવૈભવ કે રાજસી ઐશ્વર્ય આસુરીવૃત્તિને જન્મ આપે
કાલત્રયી, ગુણત્રયી, કર્મત્રયી, જ્ઞાનમયીથી ઉપર ઊઠી ગયા છે તે અત્રિ
નરકનો મૂળ અર્થ છે 'નૃણાતિ ક્લેશં પ્રાપયતિ ઇતિ', ક્લેશ કરાવે તે નરક
છલના અથવા માયાભાસની વિદ્યામાંથી બચવું હોય તો શું કરી શકાય?
વૈદિક ઋચાઓને અંગિરસની પુત્રીઓ તરીકે ઓળખાવવામાં આવે છે
આપણને બધું જ્ઞાન છે પણ આત્માનું જ્ઞાન ન હોવાથી શોકથી પર થવાતું નથી
અમદાવાદ ખાતે યોજાયેલાં બીજાં રાષ્ટ્રીય પુસ્તકમેળાની શબ્દ-સફર...
પશુવૃત્તિ'ના ઊર્ધ્વીકરણ માટે યુગોથી માનવજાત મથી છે એનું શું?
કથાપ્રવાહ એ સમયના સામાજિક વાસ્તવને હૂબહૂ રજૂ કરે છે...
હાસ્યરસની મદદથી લેખકે સુધારાની જબરજસ્ત વકીલાત કરી છે...
આજના ભારતની સ્થિતિ જોતાં આ નવલકથા ઘણી ઉપયોગી લાગે છે
ગેસ ઉપર નાસ માટેનું પાણી ઊકળતું હતું અને દાદાના મનમાં વિચારો...
આ લેખ વાંચો અને હસ્યા વિના નક્કી કરો કે હકીકત શું છે?
સમગ્ર પ્રજાને સુખ-સગવડથી રહેવાનો હરખ હોય એ સ્વાભાવિક છે...
થોડું પણ વિચારવાનું આવે છે ત્યારે આપણા સ્નાતકો ગૂંચવાઈ જાય છે
વિદેશમાં એકાકી હોનારને એક તીવ્ર વિરહની વ્યથા સાથ આપતી હોય છે
વ્યક્તિ પુરુષાર્થથી કશુંક મેળવે છે પણ પામે છે માત્ર ઇશ્વરકૃપાથી જ...
ગમે તેવા મહાન માણસમાંય બધા સદ્દગુણો જ હોય એવું ય નથી હોતું
સરોગેટ મધરનાં કન્સેપ્ટ પર પ્રકાશ પાડનારી એક રસિક લઘુનવલ
જીવનની નકરી વાસ્તવિકતાનું તીવ્ર સંવેદન આ પંક્તિઓ ઝંકૃત કરી દે છે
માહિતી કોઇ આપે છે પણ જ્ઞાન વ્યક્તિમાં જન્મે છે, સ્ફૂરે છે, પ્રગટે છે
માણસનું મન તીવ્ર આઘાતના અનુભવોને જિંદગીભર ભૂલી શકતું નથી
પોતાની કામગીરીમાં જેઓ રમમાણ રહે છે તે સૌને 'સંસિદ્ધિ' મળે છે...
વનવાસી જીવનની પસંદગી કોઇ રોમેન્ટિક સાહસ નથી
બધું સમજીને બાકીના છ સાહિત્યરસિકો બોલ્યા, વાહ, દિવસ સુધરી ગયો
દરિયાપાર કયાં છે? સતત તારા દિલમાં તો છે ને એના દિલમાં તું...
આજે ઢગલાબંધ સાહિત્યમાં સત્વશીલ સાહિત્ય અતિ અલ્પ હોય છે.
માત્ર માણસો, પશુ-પંખી જ નહીં, ડુંગર, સાગર, વૃક્ષો સૌ લગ્ન કરે છે
એક ચિત્રકારે પૃથ્વીતત્વનાં પચાસેક ચિત્રો દોરી આપવાનો કરાર કર્યો છે...
શીખવાની એક પણ તક કોઇ પણ ભોગે જવા દેવાય જ નહીં...
દલપતશૈલી બહુ વખણાયેલી અને એટલી જ વખોડાયેલી છે...
આંકડાઓ બોલે છે કે દેશ, દુનિયામાં આત્મહત્યાનાં કિસ્સા વધતાં જાય છે
ગુજરાતી જોડણીની ચીવટ રાખનારે એના વ્યાકરણનો અભ્યાસ કરવો પડે
બાળકો અને હાજર મમ્મી-પપ્પાઓ હસીને લોથપોથ થઈ ગયાં...
જીવનનો પંથ બદલાયો નથી, અભિગમ બદલાઈ ગયો છે.
બાગનાં પુષ્પો ખીલતામાં જ કહેવાતાં ઉમદા કારણ માટે વીંધાય છે.
સ્ત્રીની કિંમત પુરુષના સાધન તરીકે નથી, એ ય પુરુષ જેટલી જ માણસ છે
પૌત્રીના જન્મ પછી જીવન તરફનો અભિગમ જ જાણે દાદાજીનો બની ગયો.
પછી તો નારદ જ્યાં જ્યાં જાય છે, ત્યાં ત્યાં ખટપટો, કાવાદાવા, રાજરમત જોવા મળે છે....
લખાણમાં નવા નવા પ્રયોગ કરવાના કારણે વિચારશક્તિ, વિવેકશક્તિ અને સર્જનશક્તિ કેળવાય અને આજ કારણે....
જરાય ક્ષોભ વગર લખું કે કુમુદની ભૂમિકાએ મને ‘પ્રેમ’ શબ્દનો મહિમા સમજતો કર્યો.
એ તરફ કોઈનું ધ્યાન ગયું નથી. સારૂ કામ કરવાનું ધ્યેય હોય તોય નાનું સરખું ખોટું કામ કરી શકાય નહીં....
સમુદાયનાં બાળકોને હરિફાઈમાં ટકાવી રાખવા માટે જે તે સમુદાયે જાતે મથવું પડે છે. બાકી તો,પારકી આશા સદા નિરાશા આપે...
“શબ્દ ક્યાં ક્યાં લઈ ગયો?” સત્યાગ્રહ છાવણીઓમાં, જેલોમાં, વિશ્વવિદ્યાલયમાં, સંસદમાં, દેશના મૂર્ધન્ય સાહિત્યમંડળમાં...
આંખ બરાબર ઊઘડ્યા પહેલા પાંખ ઉઘાડી ઊડવા જતાં આકાશને આંબવા કરતાં જમીન દોસ્ત થવાની શક્યતાઓ.....
આખી જિંદગી કેમ દર્દ થયાં કરે, કેમ દિલમાંથી દર્દ ઝમ્યા કરે છે. કેમ સાંધો કે રેણ થઈ શકતી નથી???
“મુષ્ટિ ભરીને તાંદુલ લીધા દારિદ્ર નાખ્યું કાપી સુદામોજી નથી જાણતા, ભવની ભાવઠ ભાંગી.”
બિન ગુજરાતીને તેનાં ઉચ્ચારણો તેની ઉક્તિઓનો લય, તેનું વ્યાકરણ વગેરે બહુ અટપટું લાગે છે.
ચિત્ત તું શીદને ચિંતા કરે, શ્રી કૃષ્ણને કરવું હોય તે કરે, રામ ભરોસો રાધાવરનો.’ તું શીદને ચિંતા કરે.
ઈ.સ. 1961માં થયેલી વસતી ગણતરી મુજબ ભારતમાં એ સમયે સોળસો પચાસ જેટલી માતૃભાષાઓ બોલાતી હતી અને હવે માત્ર....
આપણા ચિંતંકોએ કહ્યું છે કે, શબ્દનો દીવો ન હોત તો કેવું ઘોર અંધારું માનવજીવનમાં વ્યાપ્યું હોત!