અતુલ્ય ભારત અભિયાનથી વિદેશી નાણું વધ્યું
નવી દિલ્હી : કેન્દ્રીય પર્યટન મંત્રી કે. ચિરંજીવીએ લોકસભાના એક પ્રશ્નમાં જણાવ્યું હતું કે, અતુલ્ય ભારત અભિયાનના પ્રારંભિક વર્ષ 2002થી 2012 સુધીમાં દેશમાં વિદેશી પર્યટકોની સંખ્યા અને વિદેશી નાણાંનું પ્રમાણ 2.38 મિલિયનથી વધીને 6.65 મિલિયન થયું છે. આ સમયગાળા દરમિયાન દેશમાં વિદેશી મુદ્રા (15064) કરોડ રૂપિયાથી વધીને 94487 કરોડ રૂપિયા થઈ છે.
આટલા વર્ષોમાં પર્યટન ખાતાએ જુદી જુદી જાહેરતો દ્વારા ભારતના સુંદરત્તમ સ્થાનોની માહિતી આપી હોવાથી આ સમયગાળા દરમિયાન ઘરેલુ યાત્રાઓમાં 269.60 મિલિયનથી વધીને 850 .90 મિલિયન થઈ છે. અતુલ્ય ભારતનું અભિયાન પર્યટન ખાતા દ્વારા પર્યટનના વિકાસ માટે નિયમિત રૂપે ચલાવવામાં આવે છે.
પર્યટન મંત્રાલયે ચલાવેલા અભિયાન અર્તઃગત પ્રિન્ટ, ઇલેકટ્રોનિક, ઓનલાઇન અને આઉટડોર મીડિયામાં જાહેરાતો આપી હતી. આ ઉપરાંત પ્રવાસન મંત્રાલયે પોતાના વિદેશમાં આવેલા કાર્યાલયોના માધ્યમ સાથે રોડ શો, પરિસંવાદ અને કાર્યશાળાનું પણ આયોજન કર્યું હતું.
MP/DT
આટલા વર્ષોમાં પર્યટન ખાતાએ જુદી જુદી જાહેરતો દ્વારા ભારતના સુંદરત્તમ સ્થાનોની માહિતી આપી હોવાથી આ સમયગાળા દરમિયાન ઘરેલુ યાત્રાઓમાં 269.60 મિલિયનથી વધીને 850 .90 મિલિયન થઈ છે. અતુલ્ય ભારતનું અભિયાન પર્યટન ખાતા દ્વારા પર્યટનના વિકાસ માટે નિયમિત રૂપે ચલાવવામાં આવે છે.
પર્યટન મંત્રાલયે ચલાવેલા અભિયાન અર્તઃગત પ્રિન્ટ, ઇલેકટ્રોનિક, ઓનલાઇન અને આઉટડોર મીડિયામાં જાહેરાતો આપી હતી. આ ઉપરાંત પ્રવાસન મંત્રાલયે પોતાના વિદેશમાં આવેલા કાર્યાલયોના માધ્યમ સાથે રોડ શો, પરિસંવાદ અને કાર્યશાળાનું પણ આયોજન કર્યું હતું.
MP/DT
Tags:
Related News:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: