યુવતીઓ મોબાઇલ નહી રાખી શકે!
પટના : બિહારના મુસ્લિમ બહુમતી વિસ્તાર કિશનગંજ જિલ્લાના કોચાધામન પ્રખંડની સુંદરવાડીની પંચાયતે છોકરીઓ માટે એવુમ ફરમાન બહાર પાડ્યું છે કે યુવતીઓએ મોબાઈલ ન રાખવો અને પરિણિત મહિલાઓએ ઘરમાં રહીને જ મોબાઇલથી વાત કરવી.
જો યુવતીઓ અથવા પરિણિત મહિલાઓ આ ફરમાન નહીં માને તો તેમણે દંડ પણ ચૂકવવો પડશે. આ નિર્ણય સુંદરવાડીના ગ્રામીણોએ સામાજિક સલાહ સમિતિનું નિર્માણ કરીને કર્યો હતો. આ સમિતિના એક સભ્યે જણાવ્યું હતું કે, હવેથી છોકરીઓ મોબાઇલ ફોન નહીં રાખે અને છોકરીઓ મોબાઇલ પર વાત કરતી જોવા મળશે તો તેમને 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે!
પરિણિત મહિલાઓ ઘરની બહાર મોબાઇલથી વાત કરતી દેખાઈ તો તેમને 2000 રૂપિયાનો દંડ ભરવો પડશે.
આ સમિતિના અધ્યક્ષ મંઝૂર આલમે એવું કહ્યું હતું કે, મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાથી યુવતીઓમાં સ્વચ્છંદતા આવવા લાગી છે. ખાસ કરીને કોલેજ અને સ્કૂલમાં ભણતી છોકરીઓમાં. મોબાઇલને કારણે જ કાચી વયના પ્રેમ અને અન્ય દુષણોમાં વધારો થયો છે. મોબાઇલથી જ સમાજમાં નકારાત્મક અસરો વધી છે.
આવાં કોઈ ફરમાનનો કોચાધામન પ્રખંડના વિકાસ અધિકારી સંજય કુમાર તથા પોલીસ અધિકારી ચિરંતન કુમારે ઇનકાર કર્યો છે. આ બંને અધિકારીઓએ આ વાતનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, જો આવી કોઈ મનાઇ ફરમાવવામાં આવી હોય તો તે કાનૂની વિરુદ્ધમાં છે. અમે આ આખા મુદ્દાની તપાસ કરીશું. જો આવી કોઈ નક્કર બાબત જાણવા મળશે તો ચોક્કસ પગલાં લઇશું.
MP/DT
જો યુવતીઓ અથવા પરિણિત મહિલાઓ આ ફરમાન નહીં માને તો તેમણે દંડ પણ ચૂકવવો પડશે. આ નિર્ણય સુંદરવાડીના ગ્રામીણોએ સામાજિક સલાહ સમિતિનું નિર્માણ કરીને કર્યો હતો. આ સમિતિના એક સભ્યે જણાવ્યું હતું કે, હવેથી છોકરીઓ મોબાઇલ ફોન નહીં રાખે અને છોકરીઓ મોબાઇલ પર વાત કરતી જોવા મળશે તો તેમને 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે!
પરિણિત મહિલાઓ ઘરની બહાર મોબાઇલથી વાત કરતી દેખાઈ તો તેમને 2000 રૂપિયાનો દંડ ભરવો પડશે.
આ સમિતિના અધ્યક્ષ મંઝૂર આલમે એવું કહ્યું હતું કે, મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાથી યુવતીઓમાં સ્વચ્છંદતા આવવા લાગી છે. ખાસ કરીને કોલેજ અને સ્કૂલમાં ભણતી છોકરીઓમાં. મોબાઇલને કારણે જ કાચી વયના પ્રેમ અને અન્ય દુષણોમાં વધારો થયો છે. મોબાઇલથી જ સમાજમાં નકારાત્મક અસરો વધી છે.
આવાં કોઈ ફરમાનનો કોચાધામન પ્રખંડના વિકાસ અધિકારી સંજય કુમાર તથા પોલીસ અધિકારી ચિરંતન કુમારે ઇનકાર કર્યો છે. આ બંને અધિકારીઓએ આ વાતનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, જો આવી કોઈ મનાઇ ફરમાવવામાં આવી હોય તો તે કાનૂની વિરુદ્ધમાં છે. અમે આ આખા મુદ્દાની તપાસ કરીશું. જો આવી કોઈ નક્કર બાબત જાણવા મળશે તો ચોક્કસ પગલાં લઇશું.
MP/DT
Related News:
- રાહુુલ દલિતોના ઘરે હનીમૂન અને પિકનીક મનાવવા જાય છે: રામદેવ
- જી રોહિણી દિલ્હી હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બન્યા
- ઘોર કળિયુગ! માતાએ સગીર દીકરીઓને મા બનવાનું કહ્યું
- બાળકના ઉછેર માટે મહિલાઓ બે વર્ષની રજા લઈ શકેઃ સુપ્રીમ કોર્ટ
- ઈરાની મહિલાઓને બુરાખામાં ઢંકાઈ રહેવું પસંદ નથીઃ ફેસબુક સર્વે
- રાજસ્થાનમાં હોડી ઉંધી વળી જતાં 11નાં મોત
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: