જી રોહિણી દિલ્હી હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બન્યા
નવી દિલ્હી :
જસ્ટિલ ગોરલા રોહિણીએ સોમવારે દિલ્હી હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા. આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં જજ રહી ચૂકેલા 58 વર્ષીય રોહિણીએ દિલ્હી હાઈકોર્ટમાં એન.વી.રમનાનું સ્થાન લીધું હતું. જસ્ટિસ રમનાનું પ્રમોશન ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટના જજ રૂપે કરવામાં આવ્યું હતું ત્યારથી જસ્ટિસ બદર દુરેંજ અહમદ તેમની જગ્યા પર કાર્યવાહક જજનું પદ સંભાળી રહ્યા છે.
દિલ્હીના ઉપરાજ્યપાલ નજીબ ગંજે જસ્ટિસ રોહિણીને શપથ લેવરાવ્યાં હતા. તેઓ 40 જજવાળી દિલ્હી હાઈકોર્ટમાં 10મી મહિલા જજ હશે અને આ પદ માટે તેમનો સમયગાળો ચાર વર્ષનો હશે.
1955માં જન્મેલા રોહિણીએ હૈદરાબાદની ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો ત્યારબાદ વિશાખાપટ્ટનમમાં આંધ્ર વિશ્વવિદ્યાલયની કોલેજ ઓફ લોમાં એડમિશન લીધું હતું. ડિસેમ્બર 1980માં તેમણે વકીલાત શરૂ કરી હતી અને આગળ જઈને આંધ્રપ્રદેશ સ્ટેટ બાર કાઉસિંલના અધ્યક્ષ પણ રહ્યા હતા. 2001માં તેઓ એડિશનલ ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા હતા અને 2002માં કાયમી ન્યાયાધીશ બન્યા હતા.
શપથ ગ્રહણ કર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે, મહિલાઓ સાથે સંકળાયેલા મુદ્દાઓને પ્રાથમિકતા આપવી મારો અગ્ર ક્રમ હશે. 1980માં વકીલાત શરૂ કર્યાં બાદ જસ્ટિસ રોહિણીએ પત્રકાર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. ઉપરાજ્યપાલ તથા પોલીસ કમિશ્નરે પણ ભરોસો દાખવ્યો હતો કે, તેમના આવવાથી મહિલાઓમાં આત્મવિશ્વાસ વધશે.
દિલ્હીમાં મહિલાઓ પર વધી રહેલા અત્યાચારો અંગેનો રિપોર્ટ ગત સપ્તાહે પોલીસે હાઈકોર્ટને સોંપ્યો હતો. હવે જોવાનું એ રહે છે કે આ કેસોનો જસ્ટિસ રોહિણી કેટલી ઝડપથી નીવેડો લાવે છે.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 79.00 % |
નાં. હારી જશે. | 20.36 % |
કહીં ન શકાય. | 0.64 % |
Reader's Feedback: