ઈરાની મહિલાઓને બુરાખામાં ઢંકાઈ રહેવું પસંદ નથીઃ ફેસબુક સર્વે
લંડન :
સોશિયલ મીડિયાનો ઉપયોગ ઉપયોગ વ્યક્તિના વ્યવહાર તથા ઉંડાઈને પ્રભાવિત કરી શકવાની સાથે મહિલા સશક્તિકરણમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. તેનો ખ્યાલ ફેસબુક દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે. ઈરાનમાં ફેસબુકની મહિલા વપરાશકાર બુરખા વગરનો એટલે કે ચહેરો દેખાય તેવા ફોટા ફેસબુકમાં અપલોડ કરવા માગે છે.
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં ડેવિડ ગેફેન સ્કૂલ ઓફ મેડિસીનના સીન યંગ કહે છે કે, ઈરાની મહિલાઓ દ્વારા ફેસબુક પર સક્રિયતા અને સમય પસાર કરવાની વાતને જોડીને જોવામાં આવ્યું થે કે મહિલાઓ પારંપરિક બુરખામાં પોતાની તસવીર મુકવાના બદલે ચહેરાના હાવભાવ દર્શાવતી તસવીર મુકવા ઈચ્છે છે.
ઈરાનીની યુનિવર્સિટી ઓફ શાહિદ ચામરાનના અબ્બાસ શકીબા તથા યુનિવર્સિટી ઓફ સેમનામના મોહમ્મદ સેદેઘની સાથે ઈરાની મહિલાઓ તથા સોશિયલ મીડિયા વચ્ચેના સંબંધને લઈને એક સર્વો કર્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે, ઈરાની મહિલાઓમાં બુરખા વગરની તસવીર ફેસબુક પર મૂકવા અંગેની વાતને પરસ્સપર સંબંધ છે.
સાયબર સાયક્લોજીના મુખ્ય સંપાદક બ્રેંડા કે. વીડરહોલ્ડે કહ્યું હતું કે, આ અભ્યાસ સોશિયલ મીડિયાની સંસ્કૃતિ તથા ધાર્મિક માપદંડો પર પડનાર પ્રભાવને દર્શાવે છે. આ સર્વેમાં પ્રકાશિત થયેલા લેખનું મથાળું ધ એન્ફ્લુઅન્સ ઓફ સોશિયલ નેટવર્કિંગ ટેક્નોલોજી ઓન ફિમેલ રિલીજીયસ વેલવિઅરિંગ બિહેવિયર ઈન ઈરાન છે.
MP
Related News:
- જી રોહિણી દિલ્હી હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બન્યા
- ઘોર કળિયુગ! માતાએ સગીર દીકરીઓને મા બનવાનું કહ્યું
- બાળકના ઉછેર માટે મહિલાઓ બે વર્ષની રજા લઈ શકેઃ સુપ્રીમ કોર્ટ
- ઈરાની મહિલાઓને બુરાખામાં ઢંકાઈ રહેવું પસંદ નથીઃ ફેસબુક સર્વે
- અનીતા ચૌધરી ઘોડા પર સવાર થઈને ઉમેદવારી પત્ર ભરવા પહોંચી
- પોણા વર્ષમાં માત્ર 31 મહિલાએ હેલ્પલાઈનને ફોન કર્યો
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 79.00 % |
નાં. હારી જશે. | 20.36 % |
કહીં ન શકાય. | 0.64 % |
Reader's Feedback: