કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને દલિત મહિલાઓની વિરૂદ્ધ વાંધાજનક નિવેદન આપનારા નિવેદન માટે રામદેવની વિરૂદ્ધ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે રામદેવની વિરૂદ્ધ અને રાષ્ટ્રીય મહિલા આયોગમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદમાં રામદેવની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.
વળી, કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે ટ્વીટર પર લખ્યું છે કે રામદેવનું નિવેદન દલિતોના વિરૂદ્ધ છે, તેમણે નિશ્ચિત રૂપે માફી માગવી જોઈએ. અમે ઈચ્છીએ છીએ કે રામદવેના નિવેદન પર ભાજપ અને મોદી પણ પોતાની પ્રતિક્રીયા જાહેર કરે.
ઉલ્લેખનીય છે કે બાબા રામદેવે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની બાબતમાં વાંધાજનક નિવેદન આપતા કહ્યું કે તેઓ દલિતોના ઘરે હનીમૂન અને પિકનીક મનાવવા જાય છે. પરંતુ જો તેમણે કોઈ દલિત છોકરી સાથે લગ્ન કર્યા હોત તો તેમની તકદીર ખુલી ગઈ હોત અને તેઓ પીએમ બની ગયા હોત. રામદેવે કહ્યું કે તે બિચારાની તકદીર જ ખરાબ છે. તેમની મમ્મી કહે છે કે જો તમે વિદેશી છોકરીની સાથે લગ્ન કરો છો તો પીએમ નહી બની શકો અને દેશી છોકરીની સાથે લગ્ન કરવા ના જોઈએ. તેમની મમ્મી એવું ઈચ્છે છે કે તેઓ પીએમ બની જાય પછી વિદેશી છોકરી લાવે.
PK
Home» India» India Politics» Congress wants ramdev to apologise for saying rahul goes to dalit houses for honeymoon
રાહુુલ દલિતોના ઘરે હનીમૂન અને પિકનીક મનાવવા જાય છે: રામદેવ
નવી દિલ્હી :
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 79.00 % |
નાં. હારી જશે. | 20.36 % |
કહીં ન શકાય. | 0.64 % |
Reader's Feedback: