Home » Authors » Kanaiyalal Nayak

Kanaiyalal Nayak

Kanaiyalal Nayak

(ગુજરાત વિદ્યાપીઠનાં પ્રાધ્યાપક ડો.કનૈયાલાલ નાયકે ગુજરાતના 'ઈતિહાસ અને સંસ્કૃતિ' વિષયમાં ગહન અભ્યાસ કર્યો છે અને ગુજરાતના ઈતિહાસ અંગે અનેક સંશોધનો કર્યાં છે. તેઓ આ લેખમાળામાં ગુજરાતના ભૌગોલિક, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પાસાઓનો ક્રમબદ્ધ રીતે પરિચય આપી ગુજરાતના ઇતિહાસની વણખેડાયેલી બાબતો પર પ્રકાશ ફેંકશે.)

Kanaiyalal Nayak ના મંતવ્યો :

નરકાસૂરની રાજધાની પ્રાગ્જ્યોતિષપુર

પ્રાગ્જ્યોતિષપુરના જુદા-જુદા લગભગ ત્રણેક સ્થળો નિર્દેશ થયેલા છે...

ગુજરાતનાં પ્રાચીન અને પૌરાણિક નગરો

‘દ્વારવતી’ અને ‘દ્વારકા’ એક જ નગર તરીકે મહાભારતમાં નોંધાયાં છે

ગુજરાતના પ્રાચીન ક્ષેત્ર અને તીર્થ-2

ગુજરાતના અન્ય પ્રાચીન તીર્થો અંગે વધુ રસપ્રદ માહિતી...

ગુજરાતના પ્રાચીન ક્ષેત્ર અને તીર્થ

ગુજરાતના પ્રાચીન તીર્થોના પૌરાણિકકાળના સંદર્ભો રસપ્રદ છે...

ગુજરાતની નદીઓ: ગોમતી અને ચંદ્રભાગા

પાણિનીના ગણપાઠમાં પણ ‘ગોમતી’ અને ‘ચંદ્રભાગા’નો ઉલ્લેખ છે

ગુજરાતની નદીઓ: બનાસ અને મહી

મહીસાગર અને બનાસ નદી ગુજરાતની મહત્વની નદીઓ છે...

ગુજરાતની નદીઓ: નર્મદા અને સાબરમતી

ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા અને સાબરમતી વિશે શું જાણો છો?

ગુજરાતની નદીઓ: કુંવારિકા સરસ્વતી

લુપ્ત થયેલી સરસ્વતી નદી વેદકાળ જેટલી પ્રાચીન હોવાનું મનાય છે...

ગુજરાતનું પ્રાચીન વન દંડકારણ્ય

રામ અને સીતાના દંડકારણ્યમાં રહ્યાં હોવાના પ્રસંગો વિશે પુરાણોમાં ઉલ્લેખ છે

ધાર્મિક વિરાસત સાચવીને બેઠેલો શત્રુંજય

પાંચ પાંડવો શત્રુંજયના શિખર ઉપર કાળધર્મ પામ્યાનું જાણવા મળે છે

રૈવતક: ગુજરાતનો પ્રાચીન પર્વત-2

દ્વારકાની અજુબાજુમાં ચાર પર્વત હતા જેમાં પૂર્વમાં રૈવતક હતો...

રૈવતક: ગુજરાતનો પ્રાચીન પર્વત

સૌરાષ્ટ્રમાં પ્રભાસ તથા દ્વારકા પાસે રૈવતક પર્વતનો ઉલ્લેખ છે...

ઐતિહાસિકકાળના ભૌગોલિક ઉલ્લેખો

પ્રાચીનકાળમાં હાલના ગુજરાતના પ્રદેશો કયા નામે ઓળખાતા હતા?

ગુજરાતમાં યાદવવંશનો ઈતિહાસ...

યાદવોએ ગુજરાતમાં સ્થળાંતર કરી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું હતું

ગુજરાતનાં પૂર્વજો ભૃગુ અને હૈહયો

ગુજરાતના અતિ પ્રાચીન બંદર ભૃગુકચ્છ સાથે ભૃગુ વંશનું નામ જોડાયું છે

ગુજરાતનાં પૂર્વજ મનુપુત્ર શાર્યાત

મનુના પુત્ર શર્યાતિને ગુજરાત અને આજુબાજુનું રાજ્ય પ્રાપ્ત થયું હતું...

ગુજરાતનો પૌરાણિક અને આદ્ય ઈતિહાસ-2

વૈદિક ગ્રંથો મોટે ભાગે સાંપ્રદાયિક સાહિત્યમાં માનવામાં આવ્યા છે

ગુજરાતનો પૌરાણિક અને આદ્ય ઇતિહાસ

લૌકિક અને અલૌકિક ઘટનાઓમાં પુરાતન સમાજની ઝલક જોવા મળે છે

ટાઈમ ટ્રાવેલ: લોથલ સંગ્રહાલય-3

સંગ્રહાલયમાં લોથલનો શક્ય તેટલો પરિચય મળે તે માટેનો પ્રયત્ન

ટાઈમ ટ્રાવેલ: લોથલ સંગ્રહાલય-2

લોથલયુગમાં લઈ જતાં અદ્દભુત સંગ્રહાલય અંગેની રસપ્રદ માહિતી...

ટાઈમ ટ્રાવેલ: લોથલ સંગ્રહાલય-1

સિંધુખીણના શહેર લોથલની સંસ્કૃતિથી પરિચિત કરાવતું લોથલ મ્યુઝિયમ

મૃત્પાત્રો, તામ્રપાષાણયુગ અને લોહયુગ

મહાવીર, બુદ્ધના સમયથી ઈતિહાસનું સારું દસ્તાવેજીકરણ થયું...

કચ્છ, દેસલપરમાં સિંધુખીણ સંસ્કૃતિ

સિંધુખીણની સંસ્કૃતિના લોકોનો ધરૂડ નદીની ઉપનદી વિસ્તારમાં વસવાટ

હડપ્પીય સંસ્કૃતિ- ગતાંકનું અનુસંધાન...

પાણીના પૂરની આફતનાં કારણે હડપ્પીય સિદ્ધિઓનો અંત આવ્યો હતો...

હડપ્પીય સંસ્કૃતિ (ઈ.સ.પૂ. 2400-1900)

લોથલ એ સમયના વિકાસ અને ઈતિહાસ ઉપર સારો પ્રકાશ પાડે છે...

લોથલ: વેપાર-વાણિજ્ય અને વ્યવહાર-2

લોથલનો વચલો વેપારીવર્ગ વધારે સગવડવાળાં મકાનોમાં રહેતો હતો

લોથલનો અન્ય દેશો સાથેનો વ્યાપાર-વ્યવહાર

લગભગ બે સદી સુધી લોથલ ખૂબ સમૃદ્ધ નગર હોવાનું જણાય છે...

લોથલના હડપ્પીય લોકોનાં સંપ્રદાય અને લિપિ

લોથલમાંથી મળેલ લાંબામાં લાંબા અભિલેખમાં માત્ર 17 ચિહ્નો છે...

લોથલ: હથિયારો, ઓજારો, તબીબીસેવા

લોથલની વસ્તી આશરે ૧૦,૦૦૦ હોવાનું અનુમાન બાંધી શકાય

ગુજરાતનું હડપ્પીયનગર–લોથલ

પ્રાચીન સમયમાં આ સ્થળેથી દરિયો ફક્ત 5 કિ.મી. દૂર હતો...

ગુજરાતમાં હડપ્પીય સ્થળોની શોધ

રંગપુર “સિંધુ-ખીણની સભ્યતાનું” અગ્રસ્થાન હોવાનું જાહેર થયું હતું

ગુજરાતની પ્રાગ-હડપ્પીય સંસ્કૃતિઓ

પ્રાચીન નિવાસીઓ માટી કે કાચી ઈટના બાંધેલાં મકાનોમાં રહેતા હતા

ગુજરાતઃ અંત્યપાષાણયુગનો માનવ

માનવ આહાર માટે રખડતો નહિ, પણ હદમાં રહી પ્રાણીઓનો શિકાર કરતો

ગુજરાતનો અંત્યપાષાણયુગ અને માનવ

ગુજરાતમાં એકસમયે માનવ નાનાં અકીકનાં હથિયાર વાપરતો

ગુજરાતના આદિમાનવ અને આફ્રિકા વચ્ચે સંબંધ

ગુજરાતનો આદિમાનવ આફ્રિકાના પૂર્વકિનારેથી આવ્યો હોઈ શકે

ગુજરાતમાં પ્રાગ-ઐતિહાસિક સંસ્કૃતિ

ગુજરાતમાં પ્રાગ-ઐતિહાસિક સંસ્કૃતિની શોધ ઈ.સ. 1893માં થઈ

ગુજરાત: દરિયાઈ સમૃદ્ધિ અને માનવસંસ્કૃતિ

ગુજરાત ભૌગોલિક દ્રષ્ટિએ વનરાજી, પહાડો અને નદીઓથી સમૃદ્ધ છે...

ગુજરાતની આબોહવા અને પ્રાપ્ય ખનીજસંપત્તિ

ગુજરાતનાં વિવિધ પ્રદેશોની આબોહવા અને ખનીજ વૈવિધ્ય...

ગુજરાતનું જમીન અને ઊપજ વૈવિધ્ય

જમીન વૈવિધ્યના લીધે ખેતપેદાશોમાં પણ વિવિધતા

ગુજરાત ભૌગોલિક: કચ્છ અને સૌરાષ્ટ્ર

ભૌગૌલિક રીતે ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને તળગુજરાત જુદાં પડે છે.

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 79.91 %
નાં. હારી જશે. 19.44 %
કહીં ન શકાય. 0.65 %