1962માં ચીન સામેનાં યુધ્ધમાં ભારતી હાર માટે તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ જવાબદાર હતો. આ દાવો હેંડરસન બ્રુક્સની રિપોર્ટમાં કરવામાં આવ્યો છે, જે રિપોર્ટનો કેટલોક હિસ્સો હજુ સુધી ભારતમાં સાર્વજનિક નથી થયો. રિપોર્ટ મુજબ નહેરૂ સિવાય તે વખતનાં કેટલાક વરિષ્ઠ અધિકારીઓ પણ આ હાર માટે જવાબદાર હતા. ભારત-ચીન યુધ્ધનાં 50 વર્ષ પૂર્ણ થઇ ગયા છે. અને હવે રિપોર્ટ સામે આવ્યો છે.
1962નાં ભારત-ચીન યુધ્ધ પર બનેલી રિપોર્ટને ઓસ્ટ્રેલિયનાં પત્રકાર નેવલ મૈક્સવેલએ ઇન્ટરનેટ પર જાહેર કર્યો છે. નોંધનીય છે કે મૈક્સવેલ 1962ના યુધ્ધ દરમિયાન વૉર કૉરસપૉન્ડન્ટ હતા. માનવામાં આવી રહ્યુ છે કે આ રિપોર્ટમાં ભારતની હારનાં કારણોનો વિસ્તૃત ઉલ્લેખ છે.
નોંધનીય છે કે હેંડરસન બ્રુક્સની આ રિપોર્ટનો મોટાભાગનો હિસ્સો ભારતમાં ગોપનીય છે, ચોંકાવનારી વાત એ છે કે આ રિપોર્ટને એ દિવસે જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લોકસભા ચૂંટણીનાં પ્રચાર માટે અરુણાચલ પ્રદેશ જઇ રહ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે 50 વર્ષ બાદ આ યુધ્ધ ફરી એક વાર ચૂંટણી મુદ્દો બની શકે છે.
અગાઉ ભાજપનાં અધ્યક્ષ રાજનાથ સિંહે આ રિપોર્ટને સાર્વજનિક કરવાની માંગ કરી હતી. જે અંગે રક્ષા પ્રધાન એ.કે.એન્ટોનીએ સંસદમાં કહ્યુ હતુ કે કેટલીક સંવેદનશીલ જાણકારીને કારણે આ રિપોર્ટને સાર્વજનિક કરી શકાય એમ નથી. આ રિપોર્ટ 1963માં તૈયાર કરવામાં આવ્યો હતો.
DP
ચીન સામેનાં યુધ્ધમાં હાર માટે નેહરૂ જવાબદાર હતા: રિપોર્ટ
નવી દિલ્હી :
Tags:
Related News:
- મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
- મોદીનો પલટવારઃ રાજીવ, સોનિયા ગુસ્સાની રાજનીતિ કરતા આવ્યા છે
- બહુમતી નહિ મળે તો વિપક્ષમાં બેસીશું: રાહુલ ગાંધી
- સિંગાપોરમાં ભારતીયોને ભાડે મકાન નથી મળતાં!!!
- કેજરીવાલનો કકળાટઃ ભાજપ-કોંગ્રેસને વોટ એટલે દેશ સાથે ગદ્દારી
- ટોચની 100 વૈશ્વિક યુનિવર્સિટીમાં ભારતની માત્ર આઈઆઈટી ગુવાહાટી
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: