સિંગાપોરમાં ભારતીયોને ભાડે મકાન નથી મળતાં!!!
સિંગાપુર :
સિંગાપુરમાં ભારતીયો માટે ભાડાનું મકાન શોધવું માથાના દુઃખાવા સમાન બની રહ્યું છે. અહીંની ઓનલાઈન જાહેરાતોમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે, ભારતીયો અને ચીની મકાન માટે સંપર્ક ન કરે. કોઈક જાહેરાતમાં સોરી પણ લખવામાં આવ્યું છે.
8 વર્ષ બ્રિટનમાં પસાર કર્યા બાદ શ્રીલંકાનો નાગરિક સુનીલ જ્યારે પોતાની નવી નોકરી માટે સિંગાપુર ગયો ત્યારે મકાન શોધતા તેને ધોળા દિવસે તારા દેખાઈ ગયા હતા. વ્યવસાયે એન્જિનિયર બ્રિટિશ અંગ્રેજીથી પહેલા તો મકાન માલિક પ્રભાવિત થઈ જતા હતા, પરંતુ સુનીલ નામ સાંભળતા જ તેમને રોકડો જવાબ મળી જાય છે કે માફ કરી દો, અમે ભારતીયોને મકાન નહીં આપી શકીએ.
સુનીલે પોતાની આપવિતી વર્ણવતા જણાવ્યું હતું કે, મકાન માલિકને ઘણીવાર સમજાવવાની કોશિશ કરી કે તે શ્રીલંકા અને ભારત એક નથી. પરંતુ તેઓ ધરાર માન્યા નહોતા. આખરે સુનીલે નિર્ણય કર્યો કરે તે માત્ર ભારતીય માલિકોનો જ સંપર્ક કરશે અને ત્યારે તેને ઘર મળ્યું હતું.
MP
Related News:
- મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
- મોદીનો પલટવારઃ રાજીવ, સોનિયા ગુસ્સાની રાજનીતિ કરતા આવ્યા છે
- બહુમતી નહિ મળે તો વિપક્ષમાં બેસીશું: રાહુલ ગાંધી
- કેજરીવાલનો કકળાટઃ ભાજપ-કોંગ્રેસને વોટ એટલે દેશ સાથે ગદ્દારી
- ટોચની 100 વૈશ્વિક યુનિવર્સિટીમાં ભારતની માત્ર આઈઆઈટી ગુવાહાટી
- ચાલુ વર્ષે વિકાસ દર 6 ટકા રહેવાની આશાઃ ચિદંબરમ
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.09 % |
નાં. હારી જશે. | 19.26 % |
કહીં ન શકાય. | 0.65 % |
Reader's Feedback: