બહુમતી નહિ મળે તો વિપક્ષમાં બેસીશું: રાહુલ ગાંધી
નવી દિલ્હી :
લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અત્યાર સુધીનું ખરાબ પ્રદર્શન કરે તેવી શકયતા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે જો કોંગ્રેસને પુરતી બેઠકો નહીં મળે તો રાહુલ ગાંધી વિપક્ષમાં બેસવાનું પસંદ કરશે. તેઓ સંગઠનને નવેસરથી ઉભુ કરવાની સાથે તેમાં ધરખમ ફેરફારો કરશે. કોંગ્રેસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી અનેક પક્ષોની મદદથી સરકાર બનાવવાના પક્ષમાં નથી. આ પ્રકારના ગઠબંધન સફળ થતા નથી અને હંમેશા અસ્થિરતા જ રહે છે.
કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતુ કે, રાહુલ પાછલા અનેક પ્રસંગે કાર્યકરો સાથેની વાતચીતને એ બાબત ઉપર ભાર મુકી ચુકયા છે કે લોકસભાની ચૂંટણી પછી તેઓ સંગઠનમાં ધરખમ ફેરફારો કરશે. તેમણે કહ્યું હતુ કે, ખાસ કરીને એવા રાજયોમાં કે જયાં કોંગ્રેસ પ્રાદેશિક પક્ષોની સામે પોતાનો આધાર ગુમાવી ચુકેલ હોય. કોંગ્રેસ પક્ષ સંગઠનને નવેસરથી બેઠુ કરશે.
કોંગ્રેસનું કહેવુ છે કે તેને ચૂંટણીમાં સંપુર્ણ બહુમતી મળશે એવામાં ત્રીજા મોરચાને સમર્થનનો કોઇ સવાલ નથી. પક્ષના સુત્રોનું માનીએ તો ટોચના નેતૃત્વએ કેટલાક નેતાઓના નિવેદનો ઉપર નારાજગી દર્શાવી છે.
બેઠકો અંગે પક્ષમાં સૌનો અલગ-અલગ વિચાર છે. એક જુથ માને છે કે કોંગ્રેસ ત્રણ આંકડાને પસાર કરી નહિ શકે, જયારે બીજુ જુથ માને છે કે 140 બેઠકો મળી શકે તેમ છે. હવે જોવાનું એ રહે છે કે ચૂંટણી પરિણામ પછી કોંગ્રેસ રાહુલ ગાંધીને મહત્ત્વની જવાબદારી સોંપે છે કે પછી પ્રિયંકા મેજીકને સક્રિય રાજકારણમાં લાવે છે.
MP
Related News:
- ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
- મોદીનો પલટવારઃ રાજીવ, સોનિયા ગુસ્સાની રાજનીતિ કરતા આવ્યા છે
- સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
- કેજરીવાલનો કકળાટઃ ભાજપ-કોંગ્રેસને વોટ એટલે દેશ સાથે ગદ્દારી
- પ્રિયંકા ગાંધીએ એસપીજી સુરક્ષા તોડી
- આજથી અમેઠીમાં ચૂંટણી પ્રચાર અભિયાન શરૂ કરશે કેજરીવાલ
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.09 % |
નાં. હારી જશે. | 19.26 % |
કહીં ન શકાય. | 0.65 % |
Reader's Feedback: