
આરકોમે કોલ રેટ વધાર્યા

ટેલિફોન ઓપરેટરો ગ્રાહકો પાસેથી કઈ રીતે નાણાં ખંખેરવા તેમાં લાગ્યા હોય તેમ લાગે છે. હજુ પસંદગીના રીચાર્જ વાઉચર પર પર વેલિડિટી ઘટાડ્યા બાદ આરકોમે કોલરેટ વધારી દીધા છે.
રિલાયન્સ કોમ્યુનિકેશને જાહેરાત કરી કે તેઓ પોતાના ગ્રાહક માટે પ્રીપેડ કૉલ રેટમાં 20%નો વધારો કરવા જઇ રહી છે. આ વધારો 25મી એપ્રિલથી અમલી બનશે. કોલ રેટમાં વધારાની જાહેરાત કરનાર રિલાયન્સ દેશની પહેલી ટેલિકોમ કંપની છે. આ ઉપરાંત ડિસ્કાઉન્ટ વગરના આઉટગોઇંગ કૉલ રેટને પ્રતિ સેકન્ડ 1.5 પૈસાથી વધારીને 1.6 પૈસા કરી દેવાયો છે. જ્યારે ટેરિફ અને પ્રમોશનલ પ્લાન્સના દરોમાં 20 ટકાનો વધારો કરાયો છે.
કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ગુરૂદીપ સિંહે જણાવ્યું હતું કે, કંપનીએ આ જાહેરાત પોતાના નેટવર્ક પર પ્રતિ મિનિટ પ્રોફિટ વધારવાના ઉદેશથી કરી છે અને તેનાથી અમે ફ્રી અને ડિસ્કાઉન્ટેડ મિનિટ્સ અને વધતી ઇનપુટસ કિંમતને ઘટાડવામાં મદદ મળશે. કિંમતોમાં વધારાથી આવનારા કેટલાંક ક્વાર્ટસમાં કંપનીની રેવન્યુ પ્રતિ મિનિટમાં વધશે જે તેના ફાઇનાન્સિયલ પર્ફોમન્સને મજબૂત કરશે.
જોકે, નિષ્ણાતોનું માનવું છે કે રિલાયન્સના આ પગલાંથી અન્ય ટેલિકોમ કંપનીઓ પણ કોલ રેટ વધારવાનો વિચાર કરી શકે છે. તેથી હવે જોવાનું એ રહે છે કે રિલાયન્સ પગલે કઈ કઈ કંપનીઓ કોલ રેટ વધારીને ગ્રાહકોની મુંઝવણમાં વધારો કરે છે.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: