
સુરક્ષાના હેતુથી ઓનલાઈન બેંકિંગના નિયમો બદલાશે

ઓનલાઈન બેંકિંગમાં છેતરપિંડીના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને ચિંતિત બનેલી ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ ટ્રાન્ઝેકશનની સુરક્ષા વધારવા માટે બે તરફી વેરિફિકેશન શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આરબીઆઈએ ઓનલાઈન ટ્રાન્ઝેકશનને વધુ સુરક્ષિત બનાવવાના હેતુથી તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં કહ્યું છે કે, બેંકોએ ગ્રાહકોને ઘણા પ્રકારના ઓનલાઈન બેંકિંગ ટ્રાન્ઝેકશન સાથએ સંકળાયેલા ખતરાઓ અંગે જાણકારી આપવી જોઈએ.
ગ્રાહકોને ઓનલાઈન ટ્રાન્ઝેકશનની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે વેરિફિકેશનની વિવિધ રીતોની પસંદગી કરવાનો વિકલ્પ મળવો જોઈએ. આરબીઆઈએ આરટીજીએસ, એનએફટી, સીબીએલઓ, ફોરેક્સ ક્લિયરિંગ, ગવર્નમેન્ટ સિક્યુરિટીઝ ક્લિયરિંગ તથા ચેક ઈનકેશન સિસ્ટમ જેવી પીકેઆઈ ઈનેબલ્ડ ઈલેકટ્રોનિક પેમેન્ટમાં આ સિસ્ટમ લાગુ કરી છે.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: