તો બેંકમાંથી લોન નહીં મળી શકે!
નવી દિલ્હી :
બેંકમાંથી લોન લીધા પછી નાદારી નોંધાવવાની સમસ્યાથી પરેશાન બેંક લોન આપવાની પ્રક્રિયાને કડક બનાવવાની તૈયારીમાં છે. જે અંતર્ગત બેંક કર્મચારીઓ દ્વારા ગ્રાહકોની નાની નાની ભૂલોને નંજરઅંદાજ કરવાના વલણને બદલવાની તૈયારી છે. એપ્રિલથી શરૂ થનારા નવા નાણાકીય વર્ષ માટે નવી રણનીતિ બનાવવાની કવાયતમાં સૌથી વધુ બેંકો પણ આને સમર્થન આપી રહી છે.
જૂન 2013 સુધી બેંકોની એનપીએ 1.92 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. ડિસેમ્બર 2013 સુધીમાં માત્ર કોર્પોરેટ દેવાનો આંક એક લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના વરિષ્ઠ અધિકારી પ્રમાણે દર નાણાંકીય વર્ષ માટે બેંકો પોતાની યોજના તૈયાર કરે છે. જેમાં ઓછા જોખમ સાથે વધારે વેપાર કેવી રીતે કરી શકાય તે અંગે વિચાર વિમર્શ કરવામાં આવે છે. બેંકિંગ ઈન્ડસ્ટ્રી માટે આ વર્ષ સારું રહ્યું નથી. આવામાં બેંકોની સોથી વધુ ધ્યાન નવી લોન આપવામાં લાપરવાહી ન રહે તેના પર રહેશે. ગ્રાહકોની પ્રોફાઈલ યોગ્ય રીતે ચકાસવામાં આવશે.
ઈન્ડિયન બેંકના અધિકારીએ જણાવ્યું હતું કે, કોર્પોરેટ સેકટરની સાથે સાથે રિટેલ સેકટરમાં પણ દેવામાં વધારો થયો છે. આ સમયે અમે લોન આપતી વખતે ગ્રાહકોની સંપૂર્ણ તપાસ કરવા પર ધ્યાન આપી રહ્યા છીએ. ઘણી વારે બેંક દ્વારા ક્રેડિટ કાર્ડના સેટલમેન્ટના રેકોર્ડને લોન આપતી વખતે ધ્યાનમાં લેવામાં આવતા નથી. તદ્ઉપરાંત ઘણા ગ્રાહકોનો ચેક પણ વારંવાર બાઉન્સ થાય છે. આવી વાતોની અવગણના કરવી જોઈએ નહીં.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: