રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ( આરબીઆઈ ) દ્રારા ફરી એક વખત બજારને ઝટકો આપ્યો છે. રિઝર્વ બેંક દ્રારા ત્રીજી નાણાકીય નીતિની સમીક્ષાને જાહેર કરતી વખતે રેપો રેટને 0.25 ટકા વધારી દેવામાં આવ્યો છે. આ વધારા સાથે રેપો રેટ 8 ટકા સુધી પહોંચી ગયો છે. આ પહેલા તે 7.75 ટકા હતો.
આરબીઆઈ દ્રારા આ ઘોષણા મોંઘવારીના દરને જોઈને કરવામાં આવી છે. ત્યાર બાદ હવે વ્યાજ દરોમાં વધારો થવાનો ખતરો વધી જવા પામ્યો છે.આરબીઆઈ દ્રારા સીઆરઆરમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. જેને ચાર ટકા જ રાખવામાં આવ્યો છે.
રેપો રેટ તે દર છે જેમાં બેંક નિશ્ચિત સમય સુધી રિઝર્વ બેંક પાસેથી ઋણ લઈ શકે છે. બેંક દ્રારા તેને 7.75 ટાકથી વધારેને આઠ ટકા કરી દેવામાં આવી છે. જે કારણોસર રિવર્સ રેપો રેટ દર 6.75 ટકાથી વધીને 7 ટકાએ પહોંચી ગયો છે. રિવર્સ રેપો રેટ તે દરે છે. જેમાં રિઝર્વ બેંક બીજી બેંકોને નિશ્ચિત સમય માટે ઉધાર નાણાં આપે છે.
આરબીઆઇનું કહેવુ છે કે નાણાકીય વર્ષ 2015માં જીડીપી ગ્રોથ 5 થી 6 ટકા રહેવાનું અનુમાન છે. જો કે મોંઘવારી દરનું જોખમ યથાવત્ છે. જેના લીધે વ્યાજદર વધારવામા આવ્યા છે. જો કે મોંઘવારી ઝડપથી કાબૂમાં આવશે તો વ્યાજ દર વધારવામાં નહી આવે.
આરબીઆઇનાં ગવર્નર રઘુરામ રાજને કહ્યુ કે સીપીઆઇ મોંઘવારી દર વધારે છે, જેને ઘટાડવાની જરૂર છે. વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતીનાં ચેરમેન સી.રંગરાજને ગવર્નર રઘુરામ રાજનનાં નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. તેમણે કહ્યુ કે આરબીઆઇનું ફોક્સ હવે હોલસેલ મોંઘવારી દરથી હટીને રિટેઇલ મોંઘવારી દર તરફ છે. જો મોંઘવારી દર કાબૂમાં આવશે તો વ્યાજ દરમાં આ અંતિમ વધારો હશે.
RP/DP
ઇએમઆઇ વધશે, આરબીઆઇએ વ્યાજદર વધાર્યા
નવી દિલ્હી :
Tags:
Related News:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: