
બેંક ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે!

બેંકમાં ખાતું ધરાવનાર ખાતેદારો માટે આનંદના સમાચાર છે. ખૂબ ટૂંક સમયમાં બેંકોમાં મિનિમમ બેલેન્સ રાખવામાંથી મુક્તિ મળી જશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા દેશભરની તમામ બેંકોને આ અનિવાર્યતા ખતમ કરવાનું કહેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી બેંક ખાતામાં એક નિશ્ચિત રકમ લઘુત્તમ ભંડોળ તરીકે રાખવી પડતી હતી. જો તેમ કરવામાં નિષ્ફળ જાવ તો બેંકોં દંડ લેતી હતી. રિઝર્વ બેંક દ્વારા તમામ બેંકોને કહેવામાં આવ્યું છે કે બચત ખાતામાં મિનિમમ બેલેન્સની જરૂરિયાત ખતમ કરી દે. જેનાથી ગ્રાહકોને ફાયદો થશે, કારણકે લઘુત્તમ બેલેન્સ ન રાખવામાં નિષ્ફળ જતાં ખાતેદારો પાસેથી બેંકો દંડ વસૂલતી હતી.
આ ઉપરાંત આરબીઆઈ દ્વારા બેંકોને એમ પણ જણાવવામાં આવ્યું છે કે, જો ફ્લોટિંગ રેટ ટર્મ લોનને સમય પહેલાં પરત કરી દેવામાં આવે તો કોઈપણ જાતની પેનલ્ટી ન લેવામાં આવે. આરબીઆઈના ગવર્નર રઘુરામ રાજન ઈચ્છે છે કે બેંક ગ્રાહકોના હિતની રક્ષા કરે. તે માટે તેમણે આ પ્રકારના પગલાં ભરવાનો વિનંતી કરી છે.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: