બેંકમાંથી લોન લેવાનું પ્રમાણ 15 ટકા વધ્યું
મુંબઈ :
ભારતીયો મોટા પ્રમાણમાં બેંકમાંથી લોન લઈ રહ્યા છે તેનો પુરાવો તાજેતરમાં રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી પરથી મળે છે.
ચાલુ નાણાંકીય વર્ષના પહેલા નવ મહિના દરમિયાન બેંકોમાંથી લોન લેવાના પ્રમાણમાં 14.8 ટકાનો વધારો નોંધાયો છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન આ પ્રમાણ 14.3 ટકા હતું. રીઝર્વ બેંકની માહિતી પ્રમાણે સૌથી વધુ વધારો સેવા ક્ષેત્ર તથા વ્યક્તિગત લોનમાં થયો છે.
ડિસેમ્બર 2013માં કૃષિ ક્ષેત્ર તથા નોન બેંકિંગ નાણાંકીય કંપનીઓ (એનબીએફસી) દ્વારા આપવામાં આવેલી લોનનું પ્રમાણ ઓછું રહ્યું છે. ડિસેમ્બર 2012માં કૃષિ તથા તેને સંલગ્ન ક્ષેત્રોમાં લોનનું પ્રમાણ 18.3 ટકા હતું, પરંતુ ડિસેમ્બર 2013માં તેનું પ્રમાણ માત્ર 11.5 ટકા જોવા મળ્યું હતું.
આરબીઆઈએ કહ્યું હતું કે આ દરમિયાન સેવા ક્ષેત્રમાં લોનનું પ્રમાણ ગત વર્ષના સમાનગાળાની 10.9 ટકાની સરખામણીએ વધીને 17.4 ટકાએ પહોંચ્યું હતું. આ પ્રકારે વ્યક્તિગત લોનનું પ્રમાણ પણ ડિસેમ્બર 2012ની 13.8 ટકાની તુલનાએ ડિસેમ્બર 2013માં વધીને 15.8 ટકા પર પહોંચી ગયું હતું.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: