એપ્રિલથી માઈક્રોસોફ્ટ વિન્ડોઝ XPને સપોર્ટ નહીં કરે
નવી દિલ્હી :
જો તમે વિન્ડોઝની ઓપરેટિંગ સિસ્ટમ વાપરતાં હો તો સાવધ થઈ જવાની જરૂર છે. 8 એપ્રિલ બાદ માઈક્રોસોફ્ટ એક્સપીને સપોર્ટ કરવાનું બંધ કરી દેશે. તેથી કંપની તરફથી આમાં કોઈપણ પ્રકારનો સહયોગ નહીં મળે અર્થાત્ જો તમારા વિન્ડોઝ એક્સપીમાં કોઈ વાઈરસ આવી ગયો હશે તો કંપની કોઈ મદદ કરશે નહીં.
માઈક્રોસોફ્ટ દ્વારા કોઈ પ્રકારનું હેકિંગ મોનિટરિંગ પણ નહીં કરવામાં આવે. તેના પરિણામે એક રીતે આવી ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરનારા પાંગળા બની જશે.
માઈક્રોસોફ્ટ ઈન્ડિયાના એમડી કેતન બાજવાએ જણાવ્યું હતું કે, હવે માત્ર 30 દિવસ જ રહી ગયા છે અને તે બાદ અમે તેને સપોર્ટ કરવાનું બંધ કરી દઈશું. સામાન્ય રીતે કોઈપણ ટેક્નોલોજી પાંચ વર્ષ કરતા વધારે ચાલતી નથી ત્યારે માઈક્રોસોફ્ટે XPને 12 વર્ષ સુધી સપોર્ટ કર્યું છે. 8 એપ્રિલ બાદ કોઈ પ્રકારનું અપડેટ કે સોફ્ટવેર ઉપલબ્ધ નહીં હોય.
હાલમાં મોટી મોટી કંપનીઓમાં 40 લાખથી વધુ કોમ્પ્યુટરોમાં XPનો ઉપયોગ થાય છે. હવે તે પૈકીના મોટાભાગા વપરાશકારો વિન્ડોઝ 7 કે 8માં ટ્રાન્સફર થઈ રહ્યા છે. બેંકો અને સરકારી કંપનીઓમાં પણ આ દિશામાં કામ થઈ રહ્યું છે, પરંતુ આગામી દિવસોમાં આવી સંસ્થાઓમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
માઈક્રોસોફ્ટ પાસે હાલમાં ત્રણ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે જેમાં કંપની માટે ત્રણેય ઓએસને સપોર્ટ કરવું કઠિન થઈ રહ્યું છે. એક નિષ્ણાંતે આગાહી કરી હતી કે 8 એપ્રિલ બાદ જેવી માઈક્રોસોફ્ટ આ સિસ્ટમને દૂર કરશે તેવા જ હેકરો તેમાં ઘૂસવા લાગશે. જેના પરિણામે 29 ટકા કમ્પ્યુટરો હેક થઈ જશે. ટૂંકમાં આ સિસ્ટમ જોખમી થઈ જશે. તેથી શક્ય તેટલા વહેલાં વિન્ડોઝના નવા વર્ઝનમાં ટ્રાન્સફર થઈ જવું જોઈએ.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: