8 એપ્રિલથી ATMનો ઉપયોગ કરતાં પહેલાં વિચારજો
મુંબઈ :
માઈક્રોસોફ્ટ વિન્ડોઝ એક્સી ઓપરેટિંગ સિસ્ટમ માટે સપોર્ટ 8 એપ્રિલથી આપવાનું બંધ કરવા જઈ રહી છે. આ કારણે વિશ્વમાં ઘણી એટીએમ સેવાઓ સહિત બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે, એટલું જ નહીં વિન્ડોઝ એક્સપીને મળનારા વાઈરસ એપડેટ બંધ થઈ જવાની એટીએમ હેક થઈ જવાની સંભાવના રહેલી છે.
ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) દ્વારા દેશભરની બેંકોને આ અંગે નિયંત્રણ રાખવા માટે તાત્કાલિક પગલું ભરવાનો નિર્દેશ આપ્યો છે. આરબીઆઈએ કહ્યું હતું કે, વિન્ડોઝ એક્સપી માટે સપોર્ટ બંધ થતા આ પ્રકારની સિસ્ટમ પર ઓનલાઈન હુમલા કે હેકિંગ થવાની શક્યતા વધી જશે. જેના કારણે એટીએમ સેવા ખોરંભે ચડી શકે છે.
આરબીઆઈએ કહ્યું હતું કે, માઈક્રોસોફ્ટના સપોર્ટ વગર આ પ્રકારના હુમલાથી બચવું મુશ્કેલ છે. ઉલ્લેખનીય છે કે માઈક્રોસોફ્ટ વિન્ડોઝ એક્સપી ઓપરેટિંગ સિસ્ટમમાં વાયરસ માટે અપડેટ 8 એપ્રિલ, 2014થી બંધ કરી દેશે. નોંધનીય છે કે ભારતમાં આશરે 1,40,000 એટીએમ છે. વાઈરસ એટેક તથા હેકિંગથી એટીએમની સુરક્ષા ખતમ થવાની સાથોસાથ ગ્રાહકોના ડેટાની પણ ચોરી થઈ શકે છે.
MP
Related News:
- વિચારધારાને હરાવી ન શકાય, એટલે ગોડસેએ ગાંધીજીને માર્યા : રાહુલ ગાંધી
- વધારેમાં વધારે ખેડૂતોને સંસદમાં મોકલો : અણ્ણા હજારે
- ન્યાય ન મળતાં દલિત પરિવારે કર્યો આત્મવિલોપનનો પ્રયાસ
- હેં, બેંક ખાતા વગર પણ ATMમાંથી પૈસા નિકાળી શકાશે
- રાજકોટ પર સ્વાઈન ફ્લૂનું સંકટ, બે દર્દીઓના મોતથી ખળભળાટ
- રાહુલ સામે કાયદાકીય પગલાં ભરશે આરએસએસ
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: