ફેસબુક-વોટ્સએપનો સોદો રદ થશે?
સાન ફ્રાન્સિસકો :
ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગની 19 બિલિયન ડોલરની તાજેતરમાં થયેલી ડિલ હાલ ખતરામાં પડી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. પ્રોઈવસી એડવોકેટ્સએ અમિરકન રેગ્યુલેટરોને કહ્યું છે કે ફેસબુક દ્વારા મેસેજિંગ સર્વિસ વોટ્સએપનું હસ્તાંતરણ ત્યાં રોકી દેવામાં આવે કે જ્યાં સુધી તેઓ સ્પષ્ટતા ન કરી દે કે 450 મિલિયન વોટ્સએપ યૂઝર્સના પર્સનલ ડેટાનું ફેસબુક શું કરશે.
મોબાઈલ ફોન યૂઝર્સની પસંદગીની મેસેજિંગ સર્વિસ વોટ્સએપે લાંબા સમયથી એડવર્ટાઈઝિંગ માટે યૂઝર ડેટા કલેક્ટ નહીં કરવાનું પોતાનું વચન પાળ્યું છે, પરંતુ ફેસબુક દ્વારા ઓવરટેક કરવામાં આવ્યા બાદ પણ એવું જ રહેશે તે કહેવું ઘણું મુશ્કેલ છે. બે નોન પ્રોફિટ ગ્રુપ્સ ઈલેકટ્રોનિક પ્રાઈવેસી ઈન્ફોર્મેશન સેન્ટર તથા સેન્ટર ફોર ડિજિટલ ડેમોક્રેસીએ ફેડરલ ટ્રેડ કમિશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદમાં રેગ્યુલેટરે આ ડીલમાં જાણવાની અરજી કરી છે કે ફેસબુક વોટ્સએપના યૂઝર મોબાઈલ ફોન નંબર અને મેટાડેટા સુધી કેટલી પહોંચ રાખે છે. દુનિયાની નંબર 1 સોશિયલ નેટવર્કિંગ સાઈટ પોતાના 1.2 મિલિયન યૂઝર્સની ઉંમર, જાતી અને અન્ય વિશેષતાઓ એડ્સ માટે વેચીને રેવન્યુ મેળવે છે.
ફેસબુકે આ અંગે એક નિવેદન બહાર પાડીને જાહેરાત કરી હતી કે, અમે વારંવાર કહીએ છીએ કે વોટ્સએપ એક અલગ કંપનીની જેમ જ કામ કરશે. અમે તેની પ્રાઈવેસી અને સિક્યોરિટીનો સંપૂર્ણ ખ્યા રાખીશું.
વોટ્સએપ પોતાની સર્વિસ પર એડ દર્શાવતી નથી અને કેટલાક વપરાશકારો પાસેથી વાર્ષિક એક ડોલરની ફી લે છે. વોટ્સએપ યૂઝર્સના મોબાઈલ ફોન સ્ટોર કરે છે પરંતુ અન્ય ઓનલાઈન સર્વિસ જેવી કે તેના યૂઝર નેમ, ઈમેલ તથા અન્ય કોન્ટેક્ટ ઈન્ફોર્મેશન એકત્ર કરતી નથી.
ફરિયાદમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, વોટ્સએપ યૂઝર્સે ખબર જ નથી કે આ પ્રો પ્રાઈવેસી મેસેજિંગ સર્વિસની સાથે તેમનો ડેટા પણ ફેસબુકની ડેટા કલેકશન પ્રેક્ટિસના હાથે વેચાઈ ગયો છે.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: