
કોમેડી કિંગે કિંગ ખાનને ફેસબુક પર પછાડ્યો

કોમેડીની દુનિયાના બાદશાહ કપિલ શર્માએ બોલીવૂડના બાદશાહ એટલેકે શાહરૂખ ખાનને લોકપ્રિયતાના મામલે પાછળ છોડી દીધો છે. જાણીતા કોમેડિયન કપિલ શર્માના ઓફિશિયલ ફેસબુક પેજ પર ફેન્સની સંખ્યા 94 લાખથી વધારે છે, જ્યારે શાહરૂખના ફેસબુક પેજ પર ફેન્સની સંખ્યા 83 લાખ જેટલી છે. જોકે, કપિલ એમ માનવા તૈયાર નથી કે તે શાહરૂખ કરતાં વધુ લોકપ્રિય છે. તે કહે છે કે, શાહરૂખ એક મોટી હસતી છે.
કપિલ ગમે તેમ કહે, પરંતુ તેની લોકપ્રિયતા વધારવામાં તેનો જાણીતો શો કોમેડી નાઈટ્સ વિથ કપિલનું મહત્ત્વનું પ્રદાન છે. આ શો દ્વારા જ કપિલની લોકપ્રિયતાનો ગ્રાફ રોકેટ ગતિએ વધ્યો છે અને હાલમાં પણ ફેન્સની સંખ્યા સતત વધતી જ રહે છે.
કપિલ પણ કહે છે કે, તેને જાણીને સારું લાગ્યું કે, લોકોને તેના શો અને તે ખૂબ પસંદ કરે છે. તેણે જણાવ્યું હતું કે, કોમેડી નાઈટ્સ વિથ કપિલ દરરોજ પ્રસારિત થાય છે. આ કારણે પણ તેના પ્રશંસકો વધી રહ્યા છે. કપિલ ટૂંક સમયમાં જ યશરાજ ફિલ્મના બેનર હેઠળ બનતી બેંક ચોરમાં નજરે પડશે. તેથી આગામી વર્ષોમાં કપિલ શાહરૂખને ટક્કર આપે તો પણ નવાઈ નહીં.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.96 % |
નાં. હારી જશે. | 18.59 % |
કહીં ન શકાય. | 0.45 % |
Reader's Feedback: