
Home» Social Media » Facebook Funda» Facebook adds anonymous login unveils host of mobile friendly features
ફેસબુકમાં ઓળખ છૂપાવીને લોગ ઈન કરી શકાશે

સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકે પોતાના યૂઝર્સ માટે એક નવું ફીચર ઉમેર્યું છે. જે દ્વારા યૂઝર ઈચ્છે તો કોઈ એપ પર ફેસબુક દ્વારા લોગ ઈન કરીને પોતાની ઓળખ છતી નહીં કરી શકે કે પોતાની અંગત જાણકારી શેર નહીં કરી શકે. માર્કે ઝુકરબર્ગે ડેવલોપર્સ કોન્ફરન્સમાં આ અંગે જાણકારી આપી હતી. હવે ફેસબુકનું ધ્યાન મોબાઈલ સ્પેસ પર છે. આ માત્ર તેના એપ્સ માટે જ નથી પરંતુ બાહરના ડેવલોપર્સ માટે પણ છે.
મોબાઈલ પર પીપલ ફર્સ્ટ પોલીસી હેઠળ ફેસબુકે જણાવ્યું હતું કે, યૂઝર્સ કોઈ એપ વગર પોતાની ઓળખ જાહેર કરવા ન માગતા હોય તો તેમ કરી શકશે. ફેસબુક યૂજર્સ લોગ ઈન વિથ ફેસબુક બટન દ્વારા આ એપનો ઉપયોગ કરી શકે છે. પરંતુ આ એપનો ફેસબુક યૂઝર્સની ઓળખાણ તથા તેની જાણકારી પહોંચી જાય છે. ગુમનામ રીતે લોગ ઈન કર્યા બાદ યૂઝરની જાણકારી ફેસબુકની પાસે રહેશે પરંતુ લોકોને નહીં મળે.
ઝુકરબર્ગે કહ્યું હતું કે આ ફીચરથી લોકો વધુ એપ્સનો ઉપયોગ કરતા જોઈ શકાય છે. જે લોકોને સામેની વ્યક્તિ પર ભરોસો ન હોય તેઓ પોતાની ઓળખ ગુપ્ત રાખીને એપ વાપરી શકે છે. કંપની દ્વારા કંટ્રોલની નવી સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે. આ ઉપરાંત તમે જન્મદિવસ, ફ્રેન્ડ લિસ્ટ અને ઈમેલ એડ્રેસ જેવી ઘણી માહિતી લોકો સાથે શેર કરવાથી બચી શકશો.
ફેસબુકે પોતાના મોબાઈલ એડ નેટવર્ક ઓડિયન્સ નેટવર્ક અંગે જણાવ્યું હતું કે, આ દ્વારા ફેસબુક પોતાની એડ ઉપરાંત મોબાઈલ પર પણ એડ વેચી શકશે. ઉદાહરણ તરીકે જોઈએ તો, ફેસબુક યુઝર પોતાના ફોન પર કોઈ ગેમ ડાઉનલોડ કરે તો તેમાં તેની એડ જોવા મળશે. ફેસબુક એડની આ સર્વિસ દ્વારા ગુગલને ટક્કર આપવા માગે છે.
ઉલ્લેખનીય છે કે ફેસબુકે એપ ડેવલોપર્સની કોન્ફરન્સ 2011માં કરી હતી.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.96 % |
નાં. હારી જશે. | 18.59 % |
કહીં ન શકાય. | 0.45 % |
Reader's Feedback: