
ફેસબુકે અભ્યાસની પદ્ધતિ બદલી

સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર બાળકોનો સમય પસાર કરવો માત્ર સમયની બરબાદી જ નથી. ફેસબુક વિદ્યાર્થીઓને ભણવામાં અને વિષયોને સારી રીતે સમજાવવામાં પણ મદદ કરે છે. એક અભ્યાસ મુજબ ફેસબુકને સમાજશાસ્ત્ર ક્લાસ ગ્રુપ તરીકે ઉપયોગ કરનારા વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા કોર્સનું એસાઈનમેન્ટ ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું હતું.
સંશોધનકર્તાઓનું કહેવું છે કે, ઉચ્ચ શિક્ષણ માટે અભ્યાસ કરવો પડકારભર્યો હોય છે. તેથી બેલર વિશ્વવિદ્યાલયે ફેસબુક પર સંશોધન કર્યું છે. બેલર વિશ્વવિદ્યાલયના કોલજે ઓફ આર્ટસ એન્ડ સાયન્સના સમાજશાસ્ત્રના સહાયક પ્રોફેસર કેવિન ડોગેર્ટીએ જણાવ્યું હતું કે, કેટલાંક શિક્ષકો આ વાતને લઈને ચિંતિત છે કે સોશિયલ મીડિયા વાસ્તવિક ભણતરથી વિદ્યાર્થીઓ ધ્યાન હટાવી શકે છે. પરંતુ સંશોધન દરમિયાન જાણવા મળ્યું હતું કે ફેસબુક ગ્રુપના વિદ્યાર્થીઓએ જ્યારે મૂંઝવતા પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી ત્યારે તેમને વધુ સારા અને સચોટ મુદ્દાઓ મળ્યા હતા.
સંશોધનકર્તાઓને સમાજશાસ્ત્રના 218 વિદ્યાર્થીઓ પર અભ્યાસ કર્યો હતો. જે માટે ફેસબુક પર ગ્રુપમાં સામેલ વિદ્યાર્થીઓને સવાલ-જવાબ દરમિયાન મિત્રોની અપેક્ષા કરતાં વધારે સુંદર પ્રદર્શન કર્યું હતું. જે મુજબ શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને ફેસબુક પર ચર્ચા કરતા હતા. શિક્ષકોએ ફેસબુક સંબંધિત ચર્ચાના પ્રશ્નો, પાઠ્યપુસ્તકોની ઓનલાઈન લિંક, તસવીર વગેરે વીડિયો મેળવ્યા હતા.
ડોગર્ટીએ જણાવ્યું હતું કે, અમે વારંવાર જોયું હતું કે વિદ્યાર્થીઓ ફેસબુક સમૂહ પર એકબીજાની મદદ કરી રહ્યા છે. ટીચિંગ સોશિયોલોજી નામના પત્રમાં પ્રકાશિત થયેલા અહેવાલ અંગે તેમણે જણાવ્યું હતું કે, તેનાથી વિદ્યાર્થીઓને વિષય સમજવામાં વધારે સરળતા રહે છે અને તેઓ વધારે સક્રિય બને છે.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.96 % |
નાં. હારી જશે. | 18.59 % |
કહીં ન શકાય. | 0.45 % |
Reader's Feedback: