અહો આશ્ચર્યમ્... ટ્વિટરના અડધા વપરાશકારો ટ્વિટર વાપરતાં જ નથી
નવી દિલ્હી :
ટ્વિટરમાં રજિસ્ટર્ડ લગભગ અડધા લોકો ટ્વિટરનો ઉપોયગ કરતાં નથી. એટલેકે તેઓ ક્યારે પણ કંઈ પોસ્ટ કરતાં નથી. ટ્વિટરનો ઉપયોગ કરતા લોકો પર નજર રાખતી સંસ્થા Topchartsના જણાવ્યા મુજબ, વિશ્વભરમાં ટ્વિટરના લગભગ 44 ટકા વપરાશકારો એકાઉન્ટ ખોલ્યાં બાદ ક્યારેય પોસ્ટ કરતાં નથી. તેઓ માત્ર જૂએ છે. તેમ છતાં લોકો તેમને એકટિવ યૂઝર માને છે. પરંતુ તેમાંથી મોટાભાગના લોકો કંઈ કરી રહ્યા નથી અને તેઓ નિષ્ક્રિય થઈ ગયા છે.
ટ્વિટર દ્વારા ફેબ્રુઆરીમાં જણાવવામાં આવ્યું હતું કે, મહિના પર 24 કરોડ 40 લાખ યૂઝર ટ્વિટર પર સક્રિય છે. પરંતુ જે લોકો કંઈ બોલતા નથી તેમની સંખ્યા ખૂબ ઓછી હોય છે. Topchartsએ જણાવ્યું હતું કે માત્ર 47 ટકા યૂઝર્સ જ પોતના પ્રોફાઈલ ઈમેજ નાખે છે અને પોતાની સંપૂર્ણ વિગત આપતાં લોકોની સંખ્યા 24 ટકા છે.
કેટી પેરીને ટ્વિટર પર સૌથી વધુ ફોલો કરવામાં આવે છે તેના લગભગ 5 કરોડ ફોલોઅર છે. ટ્વિટ કરનારા લોકોમાં 30 ટકા લોકો એવા છે જેમણે એકથી દસ વાર ટ્વિટ કર્યું છે. 100થી વધુ વાર ટ્વિટ કરનારા લોકોનું પ્રમાણ માત્ર 13 ટકા જ છે. ટ્વિટરે યૂઝર્સને પ્રોત્સાહન આપવાના હેતુથી ટ્વિટર દ્વારા લેઆઉટમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: