ભાજપ સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ કંપનીઓને પ્રોત્સાહન આપશે
નવી દિલ્હી :
ભારતીય જનતા પાર્ટી ચૂંટણી બાજ સોશિયલ નેટવર્કિંગ સાઈટને મોટા પાયે પ્રોત્સાન આપવા પગલાં ભરી રહી છે. પક્ષનું કહેવું છે કે જો તે સત્તામાં આવશે તો એવું વાતાવરણ તૈયાર કરશે જેમાં ગૂગલ, ફેસબુક તથા યાહૂ જેવી કંપનીઓને ભારતમાં પોતાનું સર્વર સ્થાપવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે. બીજેપનીની આઈટી ટીમના એક સભ્યએ જણાવ્યું હતું કે, પાર્ટી વિવિધ વિદેશી અને ભારતીય આઈટી કંપનીઓના સંપર્કમાં છે. જે કંપનીઓના સર્વર ભારતની બહાર છે તેવી કંપનીઓને તેઓ નીતિગત રીતે સમર્થન આપી રહ્યા છે.
બીજેપીના આઈટી સેલના રાષ્ટ્રીય સહ સંયોજક વિનીત ગોયન્કાએ જણાવ્યું હતું કે, અમે તેના પર ભાર આપી રહ્યા નથી. પરંતુ અમારું માનવું છે કે આ કંપનીઓ તેમનું સર્વર ભારતમાં લાવે. હાલની સરકાર ટેક્નોલોજી પોલિસી લાવવામાં નિષ્ફળ રહી છે. તેમણે એવું કંઈ કર્યું નથી કે જેથી વિદેશી કંપનીઓ એ વાતથી પ્રોત્સાહિત થાય કે ભારતીય ઈન્ટરનેટ યુઝર્સના ડેટા ભારતમાં જ રાખવામાં આવે. તેનાથી અમને આર્થિક નુકસાની તો થશે જ, પરંતુ ડેટા સુરક્ષાનો ખતરો પણ લાગી રહ્યો છે.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એજન્સીના કોન્ટ્રાકટર એડવર્ડ સ્નોડેન દ્વારા કરવામાં આવેલા વિસ્ફોટ બાદ ડેટા સુરક્ષાની ચિંતા વધી ગઈ છે. તેમના પ્રમાણે અમેરિકાની સરકાર પાસે ગૂગલ, ફેસબુક તથા યાહૂ જેવી કંપનીઓની નિકાળવામાં આવેલા લાખો લોકોના વ્યક્તિગત ડેટા છે. ઘણા સમયથી ઈન્ટરનેટ એક્ટિવિસ્ટ ડેટા સલામત રહે તે હેતુથી આ કંપનીઓને ભારતમાં પોતાના સર્વર લગાવવાનું કહી રહ્યા છે.
ગોયનકાએ કહ્યું હતું કે, આખરે આપણા દેશના લોકોના ડેટા અન્ય દેશમાં કેમ રાખવામાં આવે છે તે એક મોટો સવાલ છે. આપણને તેમના પર વિશ્વાસ તો છે પરંતુ તેમ છતાં ખતરો શા માટે લેવો જોઈએ?
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: