મોબાઈલ પર ફેસબુક ફ્રી વાપરવાની અનોખી ઓફર
નવી દિલ્હી :
આજના હરિફાઈ ભર્યાં જમાનામાં દરેક ટેલીકોમ કંપનીઓ પોતાના વર્તામાન ગ્રાહકોને જાળવી રાખવા અને નવા ગ્રાહકોને આકર્ષવા અવનવી ઓફરો આપતી હોય છે. જેનો ફાયદો આખરે તો ગ્રાહકોને જ થતો હોય છે.
ટેલીકોમ કંપની એરસેલ દ્વારા ફેસબુક ફોર ઓલ લોન્ચ કરીને ગ્રાહકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકને નિઃશુલ્ક એકસેસ કરવાની ઓફર કરી છે. આ ઓફર એરસેલના વર્તમાન અને નવા ગ્રાહકોને મળશે. જે અંતર્ગત ગ્રાહકો ફેસબુક એપ, ફેસબુક મેસેન્જર તથા મોબાઈલ વર્ઝનને ફ્રીમાં એકસેસ કરી શકશે.
આ ઓફર હેઠળ તમામ નવા ગ્રાહકો એક્ટિવેશન બાદ 60 દિવસ સુધી ફેસબુક પર દર મહિને ફ્રી 50 એમબી ડેટા પ્રાપ્ત કરી શકે છે. વર્તમાન ગ્રાહકોને 30 દિવસ સુધી 50 એમબી ફ્રી ડેટા મળશે. આ સેવા આંધ્રપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, દિલ્હી તથા મહારાષ્ટ્રમાં ઉપલબ્ધ છે. આગામી થોડા દિવસોમાં બાકીના સર્કલોમાં પણ આ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: