મોન્સૂન પ્રૂફ હોમ બનાવી ચિંતા કરો દૂર
અમદાવાદ : મેઘરાજા ધીરે ધીરે પોતાની સવારી આગળ વધી રહ્યા છીએ. એ જોતા હવે આપણે ઘરને મોન્સૂન પ્રૂફ બનાવવાની તૈયારી આરંભી દેવી જોઈએ. ચોમાસાને આનંદપૂર્વક માણવા માટે એ જરૂરી છે કે, ઘરમાં ચોમાસાની સુરક્ષાને લગતી તમામ તૈયારીઓ થઈ ચૂકી હોય.
વરસાદના આનંદને માણવા તમે પણ હવે ઝડપથી ઘરમાં ફ્લોરિંગ,પેસ્ટ કંટ્રોલ, પાણી ચપકતું હોય જેવી બાબતોની ચકાસણી કરાવીને સમારકામ પતાવી દો.
વાયરિંગ સેફ બનાવી દો
ચોમાસા દરમિયાન પાણીને કારણે શોટ સર્કિટ થવાની સમસ્યા સર્જાતી હોય છે અથવા તો ખુલ્લા વાયરોને કારણે કરંટ લાગવાની બીક પણ રહેતી હોય છે. એટલે આવું ખુલ્લું વાયરિંગ હોય તેને પહેલા સરખું કરાવી લેવું. આ ઉપરાતં જે પણ ઇલેકટ્રિક એપ્લાયન્સીસ વાપરો તે કાળજીપૂર્વક વાપરો.
ફર્નિચરની કાળજી
મોટાભાગે શિયાળામાં લાકડાનું ફર્નિચર ફૂલી જતું હોય છે ખાસ કરીને દરવાજા. એટલે પહેલે થીજ ઘરના દરવાજા તથા જાળીઓની વચ્ચે તેલ કે ગ્રીસ લગાવી લેવું. જેથી દરવાજા અન બારીઓ સરળતાથી ખેલ બંધ કરી શકાય
બારી પર વાછટિયા લગાવવા
એપાર્ટમેન્ટમાં રહેતા હો કે ટેનામેન્ટમાં જો તમે રી પર ઢળતા વાછટિયા લગાવી દીધા હશે તો વરસાદની વાછટથી આવેલું પાણી બારી કરતા દૂર પડશે. એટલે ઘર ભીનું નહીં થાય. આ ઉપરાતં જેટલા ભાગ વાછટિયા કે વિન્ડો શેડથી કવર કર્યો હશે, તેનાથી એટલી જગ્યા કોરી પણ રહેશે.
ગાર્ડન ટ્રિમિંગ
ગાર્ડન સજાવેલો હોય અથવા તો તમારા કપાઉન્ડમાં મોટા મોટા ઝાડ હોય તો ચોમાસામાં તેની કેટલીક ડાળીઓ કપાવી નાખો. કારણ કે મોટા વૃક્ષોની ડાળીઓ ધાબા પર કે ઘરમાં આવતી હોય તો તેના કારણે ઘરમાં સતત ભેજ રહે છે જે યોગ્ય નથી.
આ ઉપરાંત જે વેલ અને પ્લાન્ટસ ખૂબ ફેલાઈ ગયા હોય તેને ટ્રીમ કરીને નાના કરી નાખવા, જેથી કોઈ જીવજતું આવવાનો ડર ન રહે.
પેસ્ટ કંટ્રોલની દવા નાખવી
વરસાદમાં વંદા. લાકડામાં આવતી જીવાત, ઝીણા જીવજંતુઓથી ખૂબ સમસ્યા સર્જાતી હોય છે.તેના માટે પેસ્ટ કંટ્રોલની પ્રોસેસ કરાવી લેવી. ઘરમાં કે ઓફિસમાં આ પ્રકારની સમસ્યા ન હોય તો ફણ વરસાદ પહેલાં પેસ્ટ કંટ્રોલ કરાવી લેવું.
જો ઘરમાં કે ઓફિસમાં લાકડાનું ફર્નિચર વધારે હોય તો તો ભૂલ્યા વિના પેસ્ટ કંટ્રોલરને બોલાવી લેવો જોઈએ.
વરસાદ ધોધમાર વરસે તે પહેલા આવી પ્રાથમિક તૈયારીઓથી સજ્જ રહેશો તો વરસાદના મહિનાઓ દરમિયાન આરામથી આ મૌસમને માણી શકશો
વરસાદના આનંદને માણવા તમે પણ હવે ઝડપથી ઘરમાં ફ્લોરિંગ,પેસ્ટ કંટ્રોલ, પાણી ચપકતું હોય જેવી બાબતોની ચકાસણી કરાવીને સમારકામ પતાવી દો.
વાયરિંગ સેફ બનાવી દો
ચોમાસા દરમિયાન પાણીને કારણે શોટ સર્કિટ થવાની સમસ્યા સર્જાતી હોય છે અથવા તો ખુલ્લા વાયરોને કારણે કરંટ લાગવાની બીક પણ રહેતી હોય છે. એટલે આવું ખુલ્લું વાયરિંગ હોય તેને પહેલા સરખું કરાવી લેવું. આ ઉપરાતં જે પણ ઇલેકટ્રિક એપ્લાયન્સીસ વાપરો તે કાળજીપૂર્વક વાપરો.
ફર્નિચરની કાળજી
મોટાભાગે શિયાળામાં લાકડાનું ફર્નિચર ફૂલી જતું હોય છે ખાસ કરીને દરવાજા. એટલે પહેલે થીજ ઘરના દરવાજા તથા જાળીઓની વચ્ચે તેલ કે ગ્રીસ લગાવી લેવું. જેથી દરવાજા અન બારીઓ સરળતાથી ખેલ બંધ કરી શકાય
બારી પર વાછટિયા લગાવવા
એપાર્ટમેન્ટમાં રહેતા હો કે ટેનામેન્ટમાં જો તમે રી પર ઢળતા વાછટિયા લગાવી દીધા હશે તો વરસાદની વાછટથી આવેલું પાણી બારી કરતા દૂર પડશે. એટલે ઘર ભીનું નહીં થાય. આ ઉપરાતં જેટલા ભાગ વાછટિયા કે વિન્ડો શેડથી કવર કર્યો હશે, તેનાથી એટલી જગ્યા કોરી પણ રહેશે.
ગાર્ડન ટ્રિમિંગ
ગાર્ડન સજાવેલો હોય અથવા તો તમારા કપાઉન્ડમાં મોટા મોટા ઝાડ હોય તો ચોમાસામાં તેની કેટલીક ડાળીઓ કપાવી નાખો. કારણ કે મોટા વૃક્ષોની ડાળીઓ ધાબા પર કે ઘરમાં આવતી હોય તો તેના કારણે ઘરમાં સતત ભેજ રહે છે જે યોગ્ય નથી.
આ ઉપરાંત જે વેલ અને પ્લાન્ટસ ખૂબ ફેલાઈ ગયા હોય તેને ટ્રીમ કરીને નાના કરી નાખવા, જેથી કોઈ જીવજતું આવવાનો ડર ન રહે.
પેસ્ટ કંટ્રોલની દવા નાખવી
વરસાદમાં વંદા. લાકડામાં આવતી જીવાત, ઝીણા જીવજંતુઓથી ખૂબ સમસ્યા સર્જાતી હોય છે.તેના માટે પેસ્ટ કંટ્રોલની પ્રોસેસ કરાવી લેવી. ઘરમાં કે ઓફિસમાં આ પ્રકારની સમસ્યા ન હોય તો ફણ વરસાદ પહેલાં પેસ્ટ કંટ્રોલ કરાવી લેવું.
જો ઘરમાં કે ઓફિસમાં લાકડાનું ફર્નિચર વધારે હોય તો તો ભૂલ્યા વિના પેસ્ટ કંટ્રોલરને બોલાવી લેવો જોઈએ.
વરસાદ ધોધમાર વરસે તે પહેલા આવી પ્રાથમિક તૈયારીઓથી સજ્જ રહેશો તો વરસાદના મહિનાઓ દરમિયાન આરામથી આ મૌસમને માણી શકશો
Related News:
- જી રોહિણી દિલ્હી હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બન્યા
- ઘોર કળિયુગ! માતાએ સગીર દીકરીઓને મા બનવાનું કહ્યું
- બાળકના ઉછેર માટે મહિલાઓ બે વર્ષની રજા લઈ શકેઃ સુપ્રીમ કોર્ટ
- ઈરાની મહિલાઓને બુરાખામાં ઢંકાઈ રહેવું પસંદ નથીઃ ફેસબુક સર્વે
- અનીતા ચૌધરી ઘોડા પર સવાર થઈને ઉમેદવારી પત્ર ભરવા પહોંચી
- પોણા વર્ષમાં માત્ર 31 મહિલાએ હેલ્પલાઈનને ફોન કર્યો
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: