જામનગર ગરબામાં મોદી મેજિક છવાયો
જામનગર : ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ ભાજપ પક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર થતાં દેશભરમાં મોદી મેજીક છવાયો છે. ત્યારે હાલ ચાલી રહેલા નોરતાંમાં પણ અનેક સ્થળોએ મોદી મેજિક જોવા મળ્યો છે. ગુજરાતના અનેક સ્થળો પર ગરબામાં યુવાનો ગરબામાં નરેન્દ્ર મોદીના મુખવટા પહેરી ગરબે રમતા જોવા મળ્યાં છે. ત્યાર સૌરાષ્ટ્રના જામનગર ખાતે પણ ગરબામાં આવો જ મેજીક જોવા મળ્યો હતો.
જામનગર શહેરનાં પંચેશ્વર ટાવર નજીક સર્વશકિત હિંગળાજ યુવક ગરબી મંડળ દ્વારા ચાલી રહેલા પ્રાચીન રાસોત્સવમાં યોજાયેલા ગરબામાં મોદીનાં મુખવટા પહેરી યુવાનોએ ગરબા લીધા હતા. પ્રાચીન ગરબીમાં ન.મો. રાસ રમાતા ઉપસ્થિત લોકો દંગ થઇ ગયા હતા અને ન.મો. રાસને તાળીઓનાં ગડગડાટથી વધાવી લીધો હતો.
AI/DT
જામનગર શહેરનાં પંચેશ્વર ટાવર નજીક સર્વશકિત હિંગળાજ યુવક ગરબી મંડળ દ્વારા ચાલી રહેલા પ્રાચીન રાસોત્સવમાં યોજાયેલા ગરબામાં મોદીનાં મુખવટા પહેરી યુવાનોએ ગરબા લીધા હતા. પ્રાચીન ગરબીમાં ન.મો. રાસ રમાતા ઉપસ્થિત લોકો દંગ થઇ ગયા હતા અને ન.મો. રાસને તાળીઓનાં ગડગડાટથી વધાવી લીધો હતો.
AI/DT
Tags:
Related News:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 79.91 % |
નાં. હારી જશે. | 19.44 % |
કહીં ન શકાય. | 0.65 % |
Reader's Feedback: