મા આશાપુરાનાં દર્શનની વાત જ્યારે આવે છે ત્યારે કચ્છની ઝાંખી મનમાં થાય છે. પરંતુ આવા જ દર્શનની ઝાંખી આપણને રાજકોટના પેલેસ રોડ આવેલું મા આશાપુરાનું મંદિર કરાવે છે. જ્યાં શ્રદ્ધાળુઓ ખાસ મંગળવારે શ્રદ્ધાથી અહીં પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે.
રાજકોટના પેલેસ રોડ આવેલા મંદિરની સ્થાપના 1955માં અહીંના રાજા પ્રદ્યુમનસિંહજીએ પોતાના હસ્તે કરી હતી. આ મંદિરની સ્થાપના પહેલા હાટકેશ્વરમાં કરવામાં આવી હતી પરંતુ મોટારાણી નરેન્દ્રકુમારીબાની ઇચ્છા હતી કે તેઓ પોતાના ઝરૂખામાંથી મા આશાપુરાના મંગળાદર્શન કરે તેથી જગ્યાને ધ્યાનમાં રાખી પેલેસ રોડ પર મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.
આ મંદિરની સેવા- પૂજા પેઢી દર પેઢી રાજપુરોહિત બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી રહી છે. મંદિરના મા ના શણગાર માટેનું સિંહાસન તેમજ ઘરેણાં સોનામાંથી બનાવવામાં આવ્યાં છે. હાલમાં રાજવી ઠાકોર સાહેબશ્રી મનોહરસિંહજી આસોની નવરાત્રીમાં શણગાર પોતાને હસ્તે કરે છે.
જેમ શનિવારે હનુમાનજી તેમજ શનિદેવને તેલ ચડાવવાથી, સોમવારે ભોલેબાબાને ભજવાથી તેવી જ રીતે કહેવાય છે કે મા આશાપુરાના સાત મંગળવાર કરવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે. સપ્તાહના અન્ય દિવસો કરતાં મંગળવારે, પૂનમના દિવસે, અમાસના દિવસે ખાસ ભક્તોની ભીડ અહીં જોવા મળે છે.
KG/DT
મંગળમય જીવન દેતાં આશાપુરા મા....
રાજકોટ :
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 78.41 % |
નાં. હારી જશે. | 20.96 % |
કહીં ન શકાય. | 0.63 % |
Reader's Feedback: