Home» Gujarat» Saurashtra Kutch» News related with dakor temple devotees

કાળીયા ઠાકોરના દર્શને 51 ઘોડે સવાર

જીજીએન ટીમ દ્રારા | April 07, 2014, 02:08 PM IST

જામનગર :

દ્રારકાના દર્શને વીરડા વાજડીથી પાંચ જેટલા ગ્રુપોમાં 51 ઘોડે સવાર રવાના થયા છે. પચ્ચાસ કિલોમીટરનું અંતર કાંપીને આ  એકાવન ઘોડે સવારો દ્રારકા મંદિરે પહોંચ્યા હતા. જ્યાં તેમણેવિવિધ કરતબો કરીને યાત્રાળુઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.


1 એપ્રિલે નીકળેલા આ ઘોડે સવારોઓએ રસ્તામાં વિવિધ મંદિરોના દર્શન તેમજ ઘોડે સવારી સાથે વિવિધ કરતબો કરીને આજે તેઓ દ્રારકા મંદિરે પહોંચ્યા છે.વડીલોની ઈચ્છાને ધ્યાને રાખીને આ લોકો ઘોડા પર સવારીને દ્રારકા મંદિરે આવ્યાં છે. માલિક પ્રત્યે ઘોડાઓની વફાદારી જોઈને લોકો પણ દંગ રહી ગયા હતા.

 

AI/RP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.41 %
નાં. હારી જશે. 20.96 %
કહીં ન શકાય. 0.63 %