કેરળનું એક મંદિર, જ્યાંથી અદાલતના આદેશ પછી હજારો વર્ષોથી બંધ પડી રહેલા ખજાનાને ખોલવામાં આવ્યું જ્યાંથી લાખો કરોડો રૂપિયા કરતા પણ વધારે હીરા – ઝવેરાત અને ઘરેણાં મળ્યા હવે આ જ મંદિર ખોટા કારણોને કારણે ફરી ચર્ચામાં છે.
આ વખતે મામલો એવો છે કે અહીંયાથી કિંમતી ઝવેરાત ઘરેણાં ચોરી કરીને નકલી ઝવેરાત – ઘરેણાં મૂકવામાં આવી રહ્યા છે. એવી ખબર એક અંગ્રેજી સમાચાર પત્રએ આપી છે. સમાચાર પત્ર મુજબ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત એમિક્સ ગોપાલ સુબ્રમ્ણિયમે ખુલાસો કર્યો છે કે તેમણે મંદિરના પરિસરમાં ગોલ્ડ પ્લેટિંગ કરનારું એક મશીન મળ્યું છે, જેના કારણે લાગી રહ્યું છે કે અહીં મોટા પાયામાં આયોજન કરીને ઝવેરાત અને ઘરેણાં ચોરી કરીને નકલી ઝવેરાત – ઘરેણાં મૂકવામાં આવી રહ્યું છે. તેમણે આ કામમાં ઉચ્ચ સ્તરના લોકોનો હાથ હોવાની પણ આશંકા વ્યક્ત કરી છે.
રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ બધા મામલા પર પ્રશાસન તથા પોલીસ પણ ચૂપ છે. તેમણે એવું પણ કહ્યું છે કે આ મામલાની વ્યવસ્થિત તપાસ પણ નથી થઈ રહી. તેમણે કહ્યું કે હજી પણ રાજાશાહીનો ભારે પ્રભાવ છે. સુબ્રહ્ણણ્યમે શાહી પરિવારની પણ ભારે ટીકા કરી અને કહ્યું કે તેઓ મંદિરનું પ્રશાસન સાચી રીતે નથી કામ કરી રહ્યું. શાહી પરિવાર ત્યાંનું ટ્રસ્ટી છે. તેમણે કહ્યું કે તે લોકો કોઈ પણ સમયે મંદિરની સંપતિના અસલ પુરાવા નથી આપતા.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મંદિરથી શાહી પરિવારને પૂરી રીતે અલગ કરી દેવામાં આવ્યા અને એક નવી કમિટી બનાવી. તેમણે કહ્યું કે કેગના પૂર્વ પ્રમુખ વિનોદ રાય દ્વારા આની ઓડિટ કરવામાં આવે. હવે આ રિપોર્ટ પર અદાલત પર 23મી એપ્રિલે સુનાવણી કરશે.
PK
દેશના સૌથી સમૃદ્ધ મંદિરમાંથી ચોરાઈ રહ્યા છે લાખોના ઝવેરાત !
નવી દિલ્હી :
Tags:
Related News:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 78.41 % |
નાં. હારી જશે. | 20.96 % |
કહીં ન શકાય. | 0.63 % |
Reader's Feedback: