દેશનો આર્થિક વિકાસ દર(જીડીપી) છેલ્લાં 10 વર્ષમાં સૌથી નીચલા સ્તરે આવી ગયો છે. નાણાંકીય વર્ષ 2012-13માં જીડીપી એક દાયકાનાં તૈના સૌથી નીચા સ્તર 5 ટકા પર આવી ગયો છે.
આર્થિક વિકાસ દર જાન્યુઆરી-માર્ચનાં ક્વાર્ટરમાં ઘટીને 4.8 ટકા રહ્યો છે જે નાણાંકીય વર્ષનાં આ ક્વાર્ટરમાં 5.1 ટકા હતો. કૃષિ, ફોરેસ્ટ્રી અને ફિશિંગમાં વિકાસદર 1.4 ટકા રહ્યો છે જ્યારે નિર્માણમાં 2.6 ટકા છે.
શુક્રવારે જાહેર થયેલાં સત્તાવાર આંકડા મુજબ નાણાંકીય વર્ષ 2012-2013નાં અંતિમ ક્વાર્ટર 31 માર્ચ, 2013સુધીમાં વિકાસ દર 4.8 ટકા રહ્યો, જે ગત નાણાંકીય વર્ષનાં આ ક્વાર્ટરમાં 5.1 ટકા હતો.
છેલ્લા એક દાયકાનો આર્થિક વિકાસ દર જોઈએ તો 2002-03માં 4 ટકા, 2003-04માં 8.1 ટકા રહ્યો હતો. જ્યારે 2004-05માં 7 ટકા, 2005-06માં 9.5 ટકા, 2006-07માં 9.6 ટકા જોવા મળ્યો હતો.
વર્ષ 2007-08માં જીડીપી 9.3 ટકા જેટલો ઊંચો ગયો હતો. જ્યારે વર્ષ 2008-09માં 6.7 ટકા, 2009-10માં 8.6 ટકા, 2010-11માં 9.3 ટકા રહ્યો હતો. વર્ષ 2011-12માં તે 6.2 ટકાએ હતો અને ચાલુ નાણાંકીય વર્ષ 2012-13માં તે દાયકાનાં સૌથી નીચાં સ્તર 5 ટકાએ રહ્યો છે.
KP
દેશનો જીડીપી ગ્રોથ દાયકાનાં સૌથી નીચલાં સ્તરે
નવી દિલ્હી :
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: