કેન્દ્રની યુપીએ સરકાર દ્વારા વિદેશી પ્રવાસીઓને આકર્ષવાને માટે 11 દેશોના પ્રવાસીઓને માટે સ્પોટ વિઝાની સુવિધા ઉપલબ્ધ બનાવી છે. આ સુવિધા દેશના ચાર પ્રમુખ આંતરરાષ્ટ્રિય હવાઈ મથકો પર મળી રહેશે. આ સુવિધા થકી વધુને વધુ વિદેશી પ્રવાસીઓને આકર્ષીને જીડીપી દર સુધારવાની સરકારને આશા છે. જો કે આ પૈકી કેટલાક દેશોમાં આવા પ્રકારની સુવિધા ભારતીય પ્રવાસીઓને માટે ઉપલબ્ધ છે.
ભારતમાં વધુને વધુ વિદેશી પ્રવાસીઓ (ફોરેન ટુરીસ્ટ એરાઈવલ –એફટીએ)મુલાકાત લે એ માટે કેન્દ્રની યુપીએ સરકારે ટુરીસ્ટ વિઝા ઓન એરાઈવલ(ટીવીઓએ)ની સવલત ઉભી કરી છે.આ સવલત હાલમાં અગિયાર દેશો માટે ઉપલબ્ધ બનાવવામાં આવી છે. જેમાં જાપાન, સિંગાપોર,ફિલિપાઈન્સ, ફીનલેન્ડ, લક્ષામ્બર્ગ, ન્યુઝીલેન્ડ, કંબોડિયા, લાઓસ, વિયેતનામ, મ્યાનમાર અને ઈન્ડોનેશિયાનો સમાવેશ થાય છે.
આ સવલત થકી એવી આશા રાખવામાં આવી રહી છે કે દેશના જીડીપીમાં ટ્રાવેલ અને ટુરિઝમનો ફાળો 7.3 ટકા રહેશે. હાલમાં પ્રથમ તબકકે આ સુવિધા દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકત્તા આંતરરાષ્ટ્રિય હવાઈ મથકો ઉપર ઉપલબ્ધ બનાવવામાં આવશે. હાલમાં દેશમાં પ્રતિવર્ષ 65,77,745 વિદેશી પ્રવાશીઓ મુલાકાતે આવે છે. જેના થાકી દેશને રૂપિયા 94,487/- કરોડનું વિદેશી હૂંડિયામણ મળે છે.
DP
11 દેશોના પ્રવાસી માટે સ્પોટ વિઝા
અમદાવાદ :
Related News:
- અન્ય દેશ કરતાં ભારતીયોના L-1 વિઝા નકારવાનું પ્રમાણ વધ્યું
- ગુજરાતી મૂળના રાજીવ શાહ બની શકે નવા અમેરિકી રાજદૂત
- વિદેશની જવાની લાલચે 600થી વધુ લોકો છેતરાયાં
- આનંદો... અમેરિકા H-1B વિઝાની અરજી પહેલી એપ્રિલથી સ્વીકારશે
- દેવયાની ખોબરાગડેને રાહત, તમામ આરોપ ફગાવાયા
- અમેરિકી રાજદૂત નેન્સી પોવેલ નરેન્દ્ર મોદીને મળ્યા
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: