અલાહાબાદ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં ગૃહિણીઓનાં કામકાજની વ્યાખ્યા આર્થિક દ્રષ્ટિકોણથી કરી છે. કોર્ટે કહ્યું છે કે વીમાના દાવા અંતર્ગત ઘરની સામાન્ય ગૃહિણીઓને પણ કમાઉ સભ્યોની શ્રેણીમાં જ ગણવી જોઈએ.
કોર્ટના જણાવ્યા પ્રમાણે ગૃહિણી પોતાના પરિવારની સેવામાં અધિક સમય આપે છે. તેના ઘરકામને તે કામ કરીને પૈસા મેળવે છે એમ જ સમજવું જોઈએ. એવામાં અકસ્માત વીમાના દાવામાં તેનુ વળતર કમાઉ સભ્ય તરીકે માનીને નિર્ધારિત કરવું જોઈએ.
આ સાથે એક કેસની સુનાવણીમાં ન્યાયમૂર્તિ સુનિલ અંબાણી તથા ન્યાયમૂર્તિ એ એન મિત્તલની ખંડપીઠે રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડની અપીલ નકારી કાઢી હતી.
ઉલ્લેખનીય છે કે મહારાજગંજ જિલ્લાની રહેવાસી સાફિદા ખાતૂનનું 23 ફેબ્રુઆરી,2011ના રોજ માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. તેમના વારસદારોએ દાવો કર્યો હતો. જેને સ્વીકારી અદાલતે રૂ. 264000 વળતર, રૂ. 2000 રૂ. અંતિમસંસ્કાર તેમજ સંપત્તિના નુકસાન બદલ રૂ. 2500 ચૂકવવા આદેશ આપ્યો હતો.
JD/DT
ગૃહિણી પણ પરિવારમાં કમાઉ સભ્યઃ કોર્ટ
અલાહાબાદ :
Related News:
- રાહુુલ દલિતોના ઘરે હનીમૂન અને પિકનીક મનાવવા જાય છે: રામદેવ
- જી રોહિણી દિલ્હી હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બન્યા
- ઘોર કળિયુગ! માતાએ સગીર દીકરીઓને મા બનવાનું કહ્યું
- બાળકના ઉછેર માટે મહિલાઓ બે વર્ષની રજા લઈ શકેઃ સુપ્રીમ કોર્ટ
- ઈરાની મહિલાઓને બુરાખામાં ઢંકાઈ રહેવું પસંદ નથીઃ ફેસબુક સર્વે
- રાજસ્થાનમાં હોડી ઉંધી વળી જતાં 11નાં મોત
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: