ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો માટે તા.૩૦ ના રોજ મતદાન યોજાનાર હોય તે માટે ચુંટણી કામગીરી સોપવામાં આવી છે તેવા કર્મચારીઓને મતદાન મથક સુધી પહોંચાડવા માટે ચુંટણી પંચ દ્વારા એસ.ટી.ની ચાર હજાર કરતા વધુ બસો ભાડે લેવામાં આવી છે તેમજ ચુંટણી પંચ દ્વારા ખાનગી વાહનો રીકવીઝટ કરવામાં આવ્યા છે પરંતુ તે વાહન ચલાવવા માટે ડ્રાઇવરો ન હોય એસ.ટી.તંત્ર દ્વારા વધારાના એક હજાર ડ્રાઇવરો ફાળવવામાં આવ્યા છે. આમ આવતી કાલથી બે દિવસ માટે એસ.ટી.નું.સમય પત્રક વેરવિખેર થઇ જશે અને સમયસર બસો નહી મળવાના કારણે મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડશે.
રાજયમાં તા.૩૦ ના રોજ લોકસભાની ૨૬ બેઠકો માટે તા.૩૦ ના રોજ મતદાન થનાર છે. અને મતદાનની કામગીરી સોપવામાં આવી છે. તેવા કર્મચારીઓ તથા પોલીસ કર્મચારીઓને મતદાન મથક સુધી પહોંચાડવા માટે એસ.ટી.તંત્ર દ્વારા ચાર હજાર કરતા વધુ બસોની ફાળવણી કરવામાં આવી છે. જેમાં આવતી કાલ બપોરથી ચુંટણી કામગીરી માટે કલેકટર તંત્રને બસો ફાળવવાનું શરૂ કરવામાં આવનાર હોય જેના કારણે બે દિવસ માટે મુસાફરોને નિયમીત બસો નહી મળે જેના લીધે પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડશે.એસ.ટી.ના સુત્રોના જણાવ્યા પ્રમાણે ચુંટણી પંચ દ્વારા એસ.ટી.ની બસો ઉપરાંત ખાનગી વાહનો રીકવીઝટ કર્યા છે પણ તેવા વાહનો ચલાવવા માટે ડ્રાઇવરો ન હોય ચુંટણી પંચ દ્વારા એક હજાર જેટલા ડ્રાઇવરો માંગવામાં આવ્યા છે અને તમામ ડ્રાઇવરો આવતી કાલ સવાર સુધીમાં ફાળવી દેવામાં આવશે. આમ આવતી કાલ બપોરથી તા.૧ ના સવાર સુધીમાં બે દિવસ માટે સમયસર એસ.ટી.બસો નહી મળવાના કારણે મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડશે.
CP/DP
એસ.ટી બસનાં મુસાફરો કરનારાઓ બે દિવસ અટવાશે
સુરત :
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 79.95 % |
નાં. હારી જશે. | 19.40 % |
કહીં ન શકાય. | 0.65 % |
Reader's Feedback: