ભારતમાં ફેસબુક વપરાશકારોની સંખ્યા 10 કરોડને પાર કરી ગઈ
નવી દિલ્હી :
ભારતમાં ફેસબુકનો વપરાશકરતાં લોકોની સંખ્યા 10 કરોડને પાર કરી ગઈ છે. અમેરિકા પછી આ જાદુઈ મુકામ સ્થાન પર પહોંચનાર ભારત બીજો દેશ છે. આ સાથે જ ફેસબુકે ભારતમાં 100 કરોડ વપરાશકારો બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.
ફેસબુકના ગ્લોબલ ગ્રોથ વિંગના પ્રમુખ ઝેવિયર ઓલવિને જણાવ્યું હતું કે, 31 માર્ચના રોજ ભારતમાં ફેસબુકના વપરાશકારોની સંખ્યા 10 કરોડને પાર કરી ગઈ હતી. અમારું આગામી લક્ષ્ય 100 કરોડનું છે. જે અમારા માટે અલગ પડકાર હશે. 7 એપ્રિલના રોજ કેલિફોર્નિયામાં આવેલા ફેસબુકના વડામથકમાં ઓલિવનને 40 મિનિટનો એક વીડિયો બહાર પાડીને જણાવ્યું હતું કે, ભારતમાં ફેસબુક આગામી 10 વર્ષની રણનીતિ ઘડી રહી છે.
ફેસબુકે જણાવ્યું હતું કે, આગામી સમયમાં તે ભારતમાં ટેલીકોમ, ટેક્નોલોજી કંપનીઓની મદદથી ઈન્ટરનેટની સેવા વધારવાની કોશિશ કરશે. બીજી બાજુ, મોબાઈલ યૂઝર્સ માટે ઈન્ટનેટ સેવા ઉપલબ્ધ કરાવવા તથા ત્રીજું મોબાઈલ ફોનના સ્તર પર કામ કરશે.ઓલિવને જણાવ્યું હતું કે, ભારતમાં લોકોને હાલમાં પણ ઓછી કિંમતના મોબાઈલ ફોનની જરૂરિયાત છે.
ઓલિવન ફેસબુકના ત્રણ મુખ્ય અધિકારીઓમાંથી છે જેઓ સીધા જ માર્ક ઝુકરબર્ગને રિપોર્ટ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, જો તમે કોઈ પ્રોડક્ટનો રિવ્યું કરવા જાવ અને ડેસ્કટોપ વર્ઝનથી શરૂ કરો તો માર્ક તમને તરત જ બહાર નિકાળી દેશે. હવે દરેકે મોબાઈલ અંગે વિચારવું પડશે.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: