અમેરિકાએ મિસ્ર સાથે સૈન્ય અભ્યાસ કર્યો રદ્દ
નવી દિલ્હી : મિસ્રમાં સત્તા પરથી દુર કરાયેલા રાષ્ટ્રપતિ મોહમંદ મોરસીના સમર્થકો વિરૂદ્ધ ચાલી રહેલી સૈન્યની કાર્યવાહીમાં મૃતકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આરોગ્ય વિભાગના પ્રવક્તાના જણાવ્યા અનુસાર અત્યાર સુધી 600થી વધારે લોકોના મૃત્યુ નિપજયાં છે. જ્યારે મુસ્લિમ બ્રધરહુડના અનુસાર અત્યાર સુધીમાં 2000થી વધારે લોકોના મોત થયા છે.
ઉલ્લેખનીય છે કે મિસ્રની હાલની પરિસ્થિતિ માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તત્કાલિન બેઠક બોલાવવામાં આવી છે. જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ મિશ્ર સાથેના સૈન્ય અભ્યાસને રદ્દ કરી દીધો છે. અને પોતાના નાગરિકોને મિસ્ર ન જવાની સલાહ આપી છે અને ત્યાં રહેતા નાગરિકોને મિસ્ર છોડવા જણાવવામાં આવ્યું છે.
સત્તામાંથી દૂર કરાયેલા પૂર્વ રાષ્ટ્રપતિ મોહમંદ મોરસીના સમર્થકોને કેમ્પોમાંથી દુર કરવા 3જી જુલાઇના રોજ સેનાએ સત્તાનો ઉપયોગ કરતાં સેના અને સમર્થકો વચ્ચે ઘર્ષણ થતાં 600થી વધારે લોકોના મોત નિપજ્યાં હોવાની આશંકા સેવાઇ રહી છે.
DT / KP
ઉલ્લેખનીય છે કે મિસ્રની હાલની પરિસ્થિતિ માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તત્કાલિન બેઠક બોલાવવામાં આવી છે. જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ મિશ્ર સાથેના સૈન્ય અભ્યાસને રદ્દ કરી દીધો છે. અને પોતાના નાગરિકોને મિસ્ર ન જવાની સલાહ આપી છે અને ત્યાં રહેતા નાગરિકોને મિસ્ર છોડવા જણાવવામાં આવ્યું છે.
સત્તામાંથી દૂર કરાયેલા પૂર્વ રાષ્ટ્રપતિ મોહમંદ મોરસીના સમર્થકોને કેમ્પોમાંથી દુર કરવા 3જી જુલાઇના રોજ સેનાએ સત્તાનો ઉપયોગ કરતાં સેના અને સમર્થકો વચ્ચે ઘર્ષણ થતાં 600થી વધારે લોકોના મોત નિપજ્યાં હોવાની આશંકા સેવાઇ રહી છે.
DT / KP
Tags:
Related News:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: