મુલાયમને રેતી માફીયાઓ સાથે સાંઠગાંઠઃ બેની
નવી દિલ્હી : બેફામ ભાષાનો ઉપયોગ ન કરવા અંગે કોંગ્રેસે આપેલી સલાહને અવગણીને કોંગ્રેસી નેતા અને કેન્દ્રીય મંત્રી બેનીપ્રસાદ વર્માએ સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમસિંહ યાદવ પર ફરીથી નિશાન તાક્યુ છે. તેઓએ મુલાયમસિંહ પર આરોપ લગાવ્યો હતો. બેનીપ્રસાદે આરોપ મુકતા કહ્યુ કે મુલાયમસિંહ યાદવને રેતી માફીયાઓ સાથે સાંઠગાંઠ છે. જેના કારણે જ નોઈડાના આઈએએસ અધિકારી દુર્ગાશક્તિ નાગપાલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
વર્માએ આઈએએસ અધિકારી દુર્ગાશક્તિની બરતરફી રદ કરવાની માંગ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે દુર્ગાને કોઈ ધાર્મિક સ્થળની દીવાલ તૂટવાના કારણે સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા.
બેનીપ્રસાદે પત્રકારોને જણાવ્યુ હતુ કે આ સૉબરતરફી સપા સુપ્રીમો મુલાયમસિંહના આદેશ પર કરવામાં આવી અ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવને તો આ આદેશ અંગે જાણ પણ નહોતી. અખિલેશ સારો છોકરો છે. તેના પિતાએ અખિલેશની કારકિર્દી બરબાદ ન કરવી જોઈએ. કેમકે તે હજુ તાલિમી અવસ્થામાં છે.
રેતી માફીયાઓ વિરુદ્ધ દુર્ગાએ અભિયાન શરૂ કર્યુ હતુ પણ મુલાયમે માફીયાઓ સાથેની પોતાની સાંઠગાંઠ હોવાથી મહિલા આઈએએસ અધિકારીને મુલાયમસિંહના ઈશારે સસ્પેન્ડ કરવામાં આવ્યા.
JD/DT
વર્માએ આઈએએસ અધિકારી દુર્ગાશક્તિની બરતરફી રદ કરવાની માંગ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે દુર્ગાને કોઈ ધાર્મિક સ્થળની દીવાલ તૂટવાના કારણે સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા.
બેનીપ્રસાદે પત્રકારોને જણાવ્યુ હતુ કે આ સૉબરતરફી સપા સુપ્રીમો મુલાયમસિંહના આદેશ પર કરવામાં આવી અ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવને તો આ આદેશ અંગે જાણ પણ નહોતી. અખિલેશ સારો છોકરો છે. તેના પિતાએ અખિલેશની કારકિર્દી બરબાદ ન કરવી જોઈએ. કેમકે તે હજુ તાલિમી અવસ્થામાં છે.
રેતી માફીયાઓ વિરુદ્ધ દુર્ગાએ અભિયાન શરૂ કર્યુ હતુ પણ મુલાયમે માફીયાઓ સાથેની પોતાની સાંઠગાંઠ હોવાથી મહિલા આઈએએસ અધિકારીને મુલાયમસિંહના ઈશારે સસ્પેન્ડ કરવામાં આવ્યા.
JD/DT
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: