બેનીએ આપી કોંગ્રેસ છોડવાની ધમકી
નવી દિલ્હી : ફીટકાર મળ્યા પછી કેન્દ્રીયમંત્રી બેનીપ્રસાદ વર્માએ કહ્યુ કે ખુદ અપમાનિત મહેસૂસ કરી રહ્યા છે અને જો તેઓને સપા પ્રમુખ મુલાયમસિંહ યાદવની વિરુદ્ધ લડાઈ લડવાથી રોકવામાં આવશે તો તેઓ કોંગ્રેસ છોડી દેશે.
વર્માએ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના ઉત્તરપ્રદેશના પ્રભારી મધુસૂદન મિસ્ત્રીના એ દાવાને નકાર્યો હતો કે તેઓએ ખેદ વ્યક્ત કરીને વચન આપ્યુ કે ફરી ક્યારેય મુલાયમસિંહ વિરુદ્ધ કંઈ નહીં કહે. વર્માએ સપા પ્રમુખને ફરી એકવાર નિશાન બનાવતા કહ્યુ હતુ કે બાબરી મસ્જિદ વિધ્વંસ માટે તેઓએ ભાજપ સાથે સાંઠગાંઠ કરી હતી.
વર્માએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યુ હતુ કે મારા પૂતળા સળગાવવામાં આવ્યા હતા. હું અપમાનિત સ્થિતિ અનુભવું છું. હું ખુરશી માટે કે મંત્રી બનવા માટે રાજનીતિમાં નથી. હું મૂલ્યોમાં વિશ્વાસ કરૂં છું. હું કોઈપણ સમયે કોંગ્રેસ છોડી શકું છું કે કોંગ્રેસ મને હટાવી શકે છે. જો મુલાયમ સાથેની મારી લડાઈમાં કોંગ્રેસ અવરોધ બનશે તો હું મારું રાજીનામુ આપી દઈશ.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીયમંત્રી બેનીપ્રસાદ વર્માએ થોડા દિવસો પહેલા જ મુલાયમસિંહ યાદવ અંગે વિવાદાસ્પદ નિવેદન આપી હોબાળો મચાવ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે મુલાયમ તો વડાપ્રધાનના ઘરે ઝાડૂ લગાવવા માટે પણ યોગ્ય નથી.
JD / YS
વર્માએ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના ઉત્તરપ્રદેશના પ્રભારી મધુસૂદન મિસ્ત્રીના એ દાવાને નકાર્યો હતો કે તેઓએ ખેદ વ્યક્ત કરીને વચન આપ્યુ કે ફરી ક્યારેય મુલાયમસિંહ વિરુદ્ધ કંઈ નહીં કહે. વર્માએ સપા પ્રમુખને ફરી એકવાર નિશાન બનાવતા કહ્યુ હતુ કે બાબરી મસ્જિદ વિધ્વંસ માટે તેઓએ ભાજપ સાથે સાંઠગાંઠ કરી હતી.
વર્માએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યુ હતુ કે મારા પૂતળા સળગાવવામાં આવ્યા હતા. હું અપમાનિત સ્થિતિ અનુભવું છું. હું ખુરશી માટે કે મંત્રી બનવા માટે રાજનીતિમાં નથી. હું મૂલ્યોમાં વિશ્વાસ કરૂં છું. હું કોઈપણ સમયે કોંગ્રેસ છોડી શકું છું કે કોંગ્રેસ મને હટાવી શકે છે. જો મુલાયમ સાથેની મારી લડાઈમાં કોંગ્રેસ અવરોધ બનશે તો હું મારું રાજીનામુ આપી દઈશ.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીયમંત્રી બેનીપ્રસાદ વર્માએ થોડા દિવસો પહેલા જ મુલાયમસિંહ યાદવ અંગે વિવાદાસ્પદ નિવેદન આપી હોબાળો મચાવ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે મુલાયમ તો વડાપ્રધાનના ઘરે ઝાડૂ લગાવવા માટે પણ યોગ્ય નથી.
JD / YS
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: