કોંગ્રેસના નેતા અને કેન્દ્રીય મંત્રી બેની પ્રસાદ વર્માની ખરાબ બોલી અને ખરાબ નિવેદન જાહેર થયું છે. ચૂંટણી પંચની અવગણના કરતા તેમણે ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના વિરૂદ્ધમાં એકવાર ફરી આપત્તિજનક નિવેદન આપ્યું છે.
કોંગ્રેસના નેતાએ ઉત્તર પ્રદેશના ગોંડામાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોઘિત કરતા કહ્યું કે નરેન્દ્ર મોદી પ્રાણી છે અને તેમને પાઠ ભણાવવાની જરૂર છે. તેમણે એવું પણ કહ્યું કે પ્રાણી પોતે ના ચાલે પરંતુ તેઓને અંકુશની સાથે ચલાવવામાં આવે છે. પ્રાણીઓની સાથે કેવી રીતે વર્તન કરવું મને સારી રીતે આવડે છે.
ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીને ગુંડા કહેવા પર બેની પ્રસાદ વર્માને ચૂંટણી પંચે અગાઉ પણ નોટિસ જાહેર કરી ચૂકી છે, પરંતુ બેનીના બોલને રોકી નથી રહ્યા. આ પહેલા પણ આ મહીનાના શરૂઆતમાં ગોંડામાં એક જનસભાના દરમ્યાન કેન્દ્રીય મંત્રી બેની પ્રસાદ વર્માએ મોદીની સરખામણી પ્રાણી સાથે કરી નાખી હતી. બેનીએ કહ્યું કે આ દેશ લોકતંત્રનું મંદિર છે. આ મંદિરનું ધ્યાન રાખવું અહીયાની જનતાની ફરજ છે. કેટલાક કૂતરાઓ હોય છે જે મંદિરમાં આવે છે અને પગ ઉપાડી દે છે, આવા કૂતરાઓથી દેશને બચાવવાનો છે.
જો કે, ગુરૂવારે જ ચૂંટણી ભાષણોમાં ભાજપના નેતા નરેન્દ્ર મોદીના વિરૂદ્ધ કથિત અને વિવાદાસ્પદ નિવેદન પર પ્રથમ દ્રષ્ટિએ આદર્શ ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘના સંબંધમાં ચૂંટણી પંચના કેન્દ્રીય મંત્રી બેની પ્રસાદને શો કોઝ નોટિસ જાહેર કરી છે. ચૂંટણી પંચે બેની પ્રસાદ વર્માના વિરૂદ્ધ લાગેલા આરોપ પર પોતાની રજૂઆત કરવાને માટે આજે સવાર સુધીનો સમય આપ્યો છે જો આજે રજૂઆત ના કરી શક્યા તો પંચ તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરશે.
PK
બેની પ્રસાદ વર્માએ ચૂંટણી પંચની કરી અવગણના
નવી દિલ્હી :
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: