સોમવારથી બે દિવસની બેંક કર્મચારીઓની હડતાલ
નવી દિલ્હી :
જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓ 10 ફેબ્રુઆરીથી બે દિવસની હડતાલ પર જશે. કર્મચારી સંગઠનો તથા સરકાર વચ્ચે પગાર વધારા પર મંજૂરીની મહોર નહીં લાગતા બેંક કર્મચારીઓએ હડતાલ પર જવાનો નિર્ણય કર્યો છે. નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેંક વર્કર્સ (એનઓબીડબલ્યુ) તથા યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (યૂએફબીયુ)ના સત્તાધિશો દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી.
યૂબીએફસીના સંયોજક એમ વી મુરલીએ જણાવ્યું હતું કે, મુખ્ય વેતન પંચ સમક્ષ કર્મચારી સંગઠનો તથા ઈન્ડિયન બેંક એસોસિએશન (આઈબીએ) વચ્ચે થયેલી બેઠકમાં કોઈ તારણ નીકળ્યું નહોતું. તેમણે કહ્યું હતું કે યૂએપબીયુએ વેતન સમીક્ષાની માંગને લઈને 10 ફેબ્રુઆરીથી બે દિવસની દેશવ્યાપી હડતાલ પર જવાનો નિર્ણય કર્યો છે. એનઓબીડબલ્યુના મહાસચિવ અશ્વિની રાણાએ કહ્યું હતું કે, બેંક પદાધિકારીઓએ જે રજૂઆત કરી છે તે વધતી મોંઘવારીને અનુરૂપ નથી. તેથી યુનિયન આનો વિરોધ કરવા મજબૂર છે.
આ પહેલાં 14 ડિસેમ્બરના રોજ પગાર સમીક્ષાની આઈબીએ સાથેની બેઠકમાં પણ કોઈ પરિણામ આવ્યું નહોતું ત્યારે સાર્વજનિક ક્ષેત્રના બેંક કર્મચારીઓ 18 ડિસેમ્બરના રોજ હડતાલ પર ઉતર્યા હતા. કર્મચારીઓનો પગાર વધારાનો મુદ્દો 2012થી અટકી પડ્યો છે.
યૂએફબીયુ નવ બેંક કર્મચારીઓ તથા અધિકારીઓનું યુનિયન છે. જેમાં સાર્વજનિક ક્ષેત્રની 27 બેંકના લગભગ 8 લાખ કર્મચારીઓ કાર્યરત છે.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: