પ્રવાસીઓને આકર્ષતું સુંદર દાર્જીલીંગ
દાર્જીલીંગ : ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળમાં આવેલું પ્રવાસીઓ માટેનું ખાસ પર્યટન સ્થળમાંનું એક દાર્જીલીંગ એક મહત્વનું સ્થળ છે. બરસત શહેરમાં દાર્જીલીંગ જિલ્લાનું વહીવટી મુખ્ય મથક આવેલું છે. યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલું વિશ્વ પ્રવાસી સ્થળમાં દાર્જીલીંગ હિમાલયન રેલ્વે માટે પણ આ સ્થળ જાણીતું છે. દાર્જીલીંગ ચા ના બગીચાઓ માટે ખાસ પ્રખ્યાત છે.
દાર્જીલીંગ જીલ્લાનું મુખ્ય મથક છે. આ શહેર મહાભારત પર્વતમાળામાં કે નિમ્ન હિમાલયન પર્વતમાળામાં આવેલું છે. આની સરેરાશ ઊચાઇ 6710 ફુટ છે. અહીના ઇતિહસામાં બ્રિટિશરોએ અહીં એક્સેનેટોરિયમ અને મિલિટરી ડેપો બનાવ્યો હતો. ત્યારબાદ અહી ચાનું વાવેતર શરૂ કરવામાં આવ્યું. આજે વિશ્વમાં સૌથી વધુ દાર્જીલીંગ ચા માટે જાણીતું બન્યું છે. દાર્જીલીંગનો ઇતિહાસ બંગાળ, ભૂતાન, સિક્કિમ અને નેપાળ સાથે ગૂંથાયેલો છે.
કેવી રીતે પહોંચી શકાય દાર્જીલીંગ...
ન્યૂ જલપાઈગુડી સ્ટેશનેથી દાર્જીલીંગ સુધી જઇ શકાય છે. ન્યૂ જલપાઈગુડી રેલવે સ્ટેશન દિલ્હી સહીત દેશના લગભગ પ્રમુખ સ્ટેશનો સાથે જોડાયેલું છે. તમારે જો પ્લેન દ્વારા જવુ હોય તો ન્યૂ જલપાઈગુડીમાં આવેલ બાગડોગરા એરપોર્ટ સુધી પહોંચી ત્યાંથી દાર્જીલીંગ 88 કીમીના અંતરે આવેલું છે. રેલ્વે સ્ટેશન અથવા એરપોર્ટની બહારથી જ તમને ટેક્સીની વ્યવસ્થા મળી રહે છે.
શું છે ખાસ....
ન્યૂ જલપાઈગુડીના સિલીગુડીથી જ હિમાલય પર્વતની શંખમાળા શરૂ થઇ જાય છે. અહીંથી દાર્જીલીંગનો રસ્તો અત્યંત ખુબસુરત છે. દાર્જીલીંગના ટાઇગર વ્યૂ હિલથી સૂર્યાસ્ત જોવાનું અનેરૂ આકર્ષણ છે. નજીકમાં આવેલ મિરિક, જહાં સંતરે, ચા અને બીજા છોડની વચ્ચે આવેલ શુમેદુ તળાવ પણ છે.
DT/JD
દાર્જીલીંગ જીલ્લાનું મુખ્ય મથક છે. આ શહેર મહાભારત પર્વતમાળામાં કે નિમ્ન હિમાલયન પર્વતમાળામાં આવેલું છે. આની સરેરાશ ઊચાઇ 6710 ફુટ છે. અહીના ઇતિહસામાં બ્રિટિશરોએ અહીં એક્સેનેટોરિયમ અને મિલિટરી ડેપો બનાવ્યો હતો. ત્યારબાદ અહી ચાનું વાવેતર શરૂ કરવામાં આવ્યું. આજે વિશ્વમાં સૌથી વધુ દાર્જીલીંગ ચા માટે જાણીતું બન્યું છે. દાર્જીલીંગનો ઇતિહાસ બંગાળ, ભૂતાન, સિક્કિમ અને નેપાળ સાથે ગૂંથાયેલો છે.
કેવી રીતે પહોંચી શકાય દાર્જીલીંગ...
ન્યૂ જલપાઈગુડી સ્ટેશનેથી દાર્જીલીંગ સુધી જઇ શકાય છે. ન્યૂ જલપાઈગુડી રેલવે સ્ટેશન દિલ્હી સહીત દેશના લગભગ પ્રમુખ સ્ટેશનો સાથે જોડાયેલું છે. તમારે જો પ્લેન દ્વારા જવુ હોય તો ન્યૂ જલપાઈગુડીમાં આવેલ બાગડોગરા એરપોર્ટ સુધી પહોંચી ત્યાંથી દાર્જીલીંગ 88 કીમીના અંતરે આવેલું છે. રેલ્વે સ્ટેશન અથવા એરપોર્ટની બહારથી જ તમને ટેક્સીની વ્યવસ્થા મળી રહે છે.
શું છે ખાસ....
ન્યૂ જલપાઈગુડીના સિલીગુડીથી જ હિમાલય પર્વતની શંખમાળા શરૂ થઇ જાય છે. અહીંથી દાર્જીલીંગનો રસ્તો અત્યંત ખુબસુરત છે. દાર્જીલીંગના ટાઇગર વ્યૂ હિલથી સૂર્યાસ્ત જોવાનું અનેરૂ આકર્ષણ છે. નજીકમાં આવેલ મિરિક, જહાં સંતરે, ચા અને બીજા છોડની વચ્ચે આવેલ શુમેદુ તળાવ પણ છે.
DT/JD
Related News:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: