Home» India» India Politics

India Politics News

બેની પ્રસાદ વર્માએ ચૂંટણી પંચની કરી અવગણના

નરેન્દ્ર મોદી વિરૂદ્ધ નિવેદન આપતા કહ્યું કે મોદી એક પ્રાણી જેવા છે, પંચે આપી શો કોઝ નોટિસ

ચૂંટણી પરિણામ પહેલાં જ કેજરીવાલે મોદીને મહાત કર્યા

ટાઈમ મેગેઝીનના સર્વેમાં કેજરીવાલે મોદીને એક લાખથી વધુ વોટથી પાછળ રાખ્યા

કોંગ્રેસનું મુસ્લિમ આરક્ષણ કાર્ડ

ઓબીસી ક્વોટામાં 4.5 ટકા મુસ્લિમોને આરક્ષણ આપવાનો કોંગ્રેસનો વાયદો

રાજીવ ગાંધીના હત્યારાઓના છોડવા પર સુપ્રીમનો પ્રતિબંધ

હત્યારાઓને છૂટછાટ આપવા બાબતે પણ હવે બંધારણીય બેન્ચ કરશે નિર્ણય

ભાજપના નેતા ગિરિરાજ સિંહને મળ્યા આગોતરા જામીન

ભડકાઉ ભાષણના એક બાબતને લઈને તેમના વિરૂદ્ધ થઈ હતી ફરિયાદ

મોદીનાં રોડ શૉ વિરુધ્ધ કોંગ્રેસની ફરિયાદ

રોડ શૉનાં માધ્યમથી મોદીએ વોટિંગનાં સ્થળો પર પ્રચાર કર્યાનો કોંગ્રેસનો આરોપ

ભાજપ સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ કંપનીઓને પ્રોત્સાહન આપશે

ભારતીય ઈન્ટરનેટ યુઝર્સના ડેટા દેશમાં જ રહેવાથી માહિતી લીક થવાનો ભય નહીં રહે

pm manmohan singh casts vote in assam denies modi wave

દેશમાં મોદીની લહેર નથી: મનમોહન સિંહ

મોદી લહેર મીડિયાની ઉપજ હોવાનો વડાપ્રધાનનો દાવો

આપ પાર્ટીનાં નેતા સોમનાથ ભારતી પર હુમલો

ટીવી ચેનલની ડિબેટમાં થયો હુમલો, ભાજપનાં કાર્યકર્તાઓ પર આરોપ

મેગા રોડ-શૉ બાદ મોદીએ ઉમેદવારી પત્ર ભર્યુ

સમગ્ર વારાણસી કેસરીયા રંગે રંગાયુ, માઁ ગંગાએ મને બોલાવ્યો: મોદી

11 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં શાંતિપૂર્ણ મતદાન

મહારાષ્ટ્રમાં મતદાનનું પ્રમાણ ઓછું નોંધાયુ

ગુજરાતમાં મોદીનો ઝંઝાવતી પ્રચાર

અડવાણીનાં ભરપૂર વખાણ કરતા નરેન્દ્ર મોદી, ગાંધી પરિવાર પર પ્રહાર

પ્રિયંકા ગાંધીનાં મોદી પર પ્રહાર

પ્રિયંકાનાં પ્રહારનો અરુણ જેટલીએ આપ્યો જવાબ

ગિરિરાજ સિંહ કાલે કોર્ટમાં સરન્ડર કરશે

ઉશ્કેરણીભર્યા ભાષણ આપવાના આરોપમાં ફસાયેલા ભાજપનાં નેતા ગિરિરાજ સિંહ

ચૂંટણી પંચે રૂ.240 કરોડ જપ્ત કર્યા

દારૂ અને ડ્રગ્સનો જથ્થો જપ્ત, આંધ્ર પ્રદેશમાંથી સૌથી વધુ રૂ.102 કરોડ જપ્ત

વારાણસીમાં કેજરીવાલનો રોડ શૉ...

ઉમેદવારી પત્ર ભરતા પહેલા મોદી અને રાહુલ પર કેજરીવાલનાં પ્રહાર

મુસ્લિમો કૉમ્યુનલ બને: શાઝિયા ઇલ્મી

શાઝિયા ઇલ્મી મુસ્લિમોને સાંપ્રદાયિક બનવાની વાત કરતા કેમેરામાં કેદ

જેટલા પ્રહાર કરશો, એટલા મજબૂત થઇશું: પ્રિયંકા

પ્રિયંકા ગાંધીએ પ્રથમ વાર પતિ રૉબર્ટ વાડ્રાનાં મુદ્દે પ્રતિક્રીયા આપી

નેતાઓને બેજવાબદાર નિવેદનથી દૂર રહેવા મોદીની સલાહ

વિકાસ અને સુશાસનનાં મુદ્દાથી પ્રચાર અભિયાન ન ભટકાવવા અપિલ

કોબ્રાપોસ્ટે ફરી એક વાર કર્યો નવો ખુલાસો

1984 શીખ વિરોધી રમખાણમાં સરકાર પોલીસની વચ્ચે હતી સાંઠ-ગાંઠ

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.90 %
નાં. હારી જશે. 18.62 %
કહીં ન શકાય. 0.48 %