કોમ્પ્યુટરને કાનમાં પહેરીને જઈ શકાય તે દિવસો દૂર નથી
ટોકિયો :
ટેક્નોલોજીનો ઉપયોગ દિનપ્રતિદિન વધી રહ્યો છે. હવે જો કોઈ તમને કહે કે કમ્પ્યુટરને કાનમાં પહેરીને ચાલી શકાશે અને જીભ વડે તેને કન્ટ્રોલ કરી શકાશે તો તેને પાગલ વ્યક્તિના માનશો. હાલમાં જ ટોકિયામાં એક એવું કમ્પ્યુટર વિકસાવામાં આવી રહ્યું છે કે જેને કાનમાં પહેરીને ગમે ત્યાં જઈ શકાય છે તથા આંખ પટપટાવવાથી કે જીભ અડાડવાથી તેનું કન્ટ્રોલ થાય છે. આ ડિવાઈસ ટૂંક સમયમાં જ હકીકતમાં બદલાનારું છે. જાપાનના કેટલાંક સંશોધકો આનું ટેસ્ટિંગ કરી રહ્યા છે.
17 ગ્રામના આ ડિવાઈસમાં બ્લૂટૂથ, જીપીએસ, કંપાસ, ગાયરો સેંસર, બેટરી, બેરોમીટર, સ્પીકર તથા માઈક્રોફોન હશે. જેને વિયરેબલ કમ્પ્યુટિંગ ટેક્નોલોજીની દુનિયામાં ક્રાંતિકારી પગલું માનવામાં આવે છે. ગૂગલ ગ્લાસ સાથે તેની શરૂઆત પહેલાંથી જ થઈ ચૂકી છે. હાલ તેને ઈયરક્લિપ ટાઈપ વિયરેબ પીસીના નામથી ઓળખવામાં આવી રહ્યું છે.
હિરોશીમા સિટી યુનિવર્સિટીના એન્જિનિયર કઝુહીરો તનિગુશીએ જણાવ્યું હતું કે, આ ડિવાઈસમાં એક માઈક્રો ચિપ તથા ડેટા સ્ટોરેજ છે. જેમાં યૂઝર્સ સોફ્ટવેર લોડ કરીને વાપરી શકે છે. તેની ડિઝાઈન ફૂ જેવી રાખવામાં આવી છે. આ સિસ્ટમ ડિસેમ્બર 2015 સુધીમાં તૈયાર થઈ જાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ ડિવાઈસને અન્ય ગેજેટ્સ સાથે કનેક્ટ કરી શકાય છે તથા ચેહરાના હાવભાવ દ્વારા કન્ટ્રોલ કરી શકાય છે. ડિવાઈસમાં ઈન્ફ્રારેડ સેન્સર્સ છે, જે ચહેરાના હાવભાવ બદલાવાથી કાનની અંદર થતી ગતિવિધિનું મોનિટરિંગ કરે છે.
આ વિશેષ સાધન તૈયાર કરનારના ડેવલોપરોનું કહેવું છે કે આ ત્રીજા હાથની જેમ કામ કરે છે, કારણકે આનો ઉપયોગ દરમિયાન યૂઝર પોતાના બંને હાથોથી કામ કરવું પડતું નથી. પર્વતારોહણ, મોટરબાઈક રાઈડર્સ, અંતરિક્ષ યાત્રી તથા વિકલાંગો માટે આ ડિવાઈસ ખૂબ ઉપયોગી સાબિત થશે.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: