Home» Education» Vocational Education» Up police recruitment examination will be recorded in the guinness book
ગિનિસ બુકમાં દાખલ થશે યૂપી પોલીસની ભરતી પરીક્ષા
લખનૌ :
ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી અને પ્રમોશન બોર્ડ 15 ડિસેમ્બરે 41 હજાર 610 પદને માટે લેખિત પરીક્ષાનું આયોજવ કરવા જઈ રહી છે. આ પરીક્ષામાં એક જ દિવસમાં 21.26 લાખ પરીક્ષાર્થીઓ સામેલ થશે. અત્યાર સુધીની સૌથી મોટી પરીક્ષાનું આયોજન કરાવવા જઈ રહેલી યૂપી પોલીસ પોતાની આ સફળતાને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરાવવાનો પ્રયત્ન કરશે.
પોલીસ મહાનિરીક્ષક (સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ) પ્રદેશભરમાં 4200થી વધારે કેન્દ્ર પર 41 હજાર 610 પદ (કોન્સ્ટેબલ)ને માટે થનારી લેખિત પરીક્ષામાં 21.62 લાખ પરીક્ષાર્થીઓ સામેલ થશે. ગુપ્તાએ કહ્યું કે ભરતી પરીક્ષાને ગેરરીતિ મુક્ત બનાવવા માટે પૂરી રીતે તૈયારી કરી લેવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રોમાં ખાલી ત્રણ લોકોને મોબાઈલ લઈ જવાની અનુમતિ અપાશે. જેમાં કેન્દ્રના આચાર્યો અને બે વરિષ્ઠ પરીક્ષક સામેલ છે.
તેમણે જણાવ્યું કે પરીક્ષાને લઈને રેલવે અધિકારીઓ અને રાજકીય રેલવે પોલીસ અધિકારીઓની સાથે બેઠક કરવામાં આવી છે. રેલવે પોલીસને સ્ટેશન પર વ્યવસ્થા બનાવી રાખવા માટે વધારે પોલીસ બળ આપવામાં આવશે. ગુપ્તાએ આ દરમ્યાન કહ્યું કે આ વાતની માહિતી મેળવવામાં આવશે કે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી મોટી પરીક્ષા આયોજન કરાવવાને માટે કોઈ શ્રેણી છે કે નહીં ? જો ના હોય તો યૂપી પોલીસ પોતાનો દાવો રજૂ કરશે.
PK
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: