સૌરાષ્ટ્ર યુનીવર્સીટીની કથળી ગયેલી સ્થિતિ સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. અગાઉ યુનીવર્સીટી અંતર્ગત લેવાતી પરીક્ષાનું પેપર લીક થઇ જતા 30 હજાર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવામાં આવી હતી. આ પ્રકરણમાં નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે પેપરલીક કરનાર 3 વ્યક્તિઓની ધરપકડ કરી હતી અને ગ્લોરિયસ કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ કરવામાં આવ્યું હતું. આ પેપર લીક પ્રકરણમાં હજુ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ત્યાં આજે બીસીએનું એક પેપર પરીક્ષા પૂર્વે લીક થઇ જતા આ અંગે એનએસયુઆઇ દ્વારા કુલપતિને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
કુલપતિ દ્વારા આ પેપરની પરીક્ષા પણ રદ કરવામાં આવી હતી અને આ પેપર લીક પ્રકરણમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા બીસીએનું કંટ્રોલ સિસ્ટમનું પેપર લેવાનારું હતું. આ પેપર વિદ્યાર્થીઓ સુધી પહોચે તે પહેલા જ લીક થઇ ગયું હોવાની વાત વાયુવેગે ફેલાઈ જતા અને આ પેપર એનએસયુઆઇ આગેવાનોના હાથમાં આવતા આ પેપર લઈને ખરાઈ કરીને ત્યાર બાદ હકીકતે આ પેપર લીક થયું હોવાની માહિતીઓ મેળવી આ અંગે કુલપતિ ડો મહેન્દ્ર પાડલીયા ને આવેદનપત્ર પાઠવી પેપર લીક કરનારા તત્વો સામે ફરિયાદ નોંધાવવા રજૂઆત કરી હતી.
પેપર લીક થયું હોવાની જાણ કુલપતિ ડો મહેન્દ્ર પાડલીયાને થતા તેમજ એનએસયુઆઇ આગેવાનોની રજુઆતને ધ્યાનમાં લઈને આ લીક થયેલું પેપર પણ રદ કરવામાં આવ્યું હતું. અને હવે આગામી દિવસોમાં આ પેપર નક્કી કરીને જાહેર કરવામાં આવશે કે ક્યારે આ પેપરની પરીક્ષા લેવી તેમજ પેપર લીક કરનારા સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પેપર લીક કરનારા તત્વો સામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
DP
સૌરાષ્ટ્ર યુનિ. માં વધુ એક પેપર લીક
રાજકોટ :
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 79.95 % |
નાં. હારી જશે. | 19.41 % |
કહીં ન શકાય. | 0.65 % |
Reader's Feedback: